Thursday, May 16, 2024

[:gj]પશુ ઈમરજન્સી કરૂણા એમ્યુલન્સ પ્રોજેક્ટ 6 વર્ષે પણ ગુજરાતમાં અધુર...

Animal Emergency Compassion Ambulance Project Increases Treatment of Dogs in Gujarat Even After 6 Years, पशु आपातकालीन करुणा एम्बुलेंस परियोजना 6 साल बाद भी आधुरा, गुजरात में कुत्तों के इलाज ज्यादा ગાંધીનગર, 23 જુન 2023 2017થી બિમાર કે ઈજાગ્રસ્ત પશુઓને તાત્કાલિક સારવાર આપવા માટે શરૂ કરેલી એમ્યુલંસ ગુજરાતના તમામ ગામો સુધી 6 વર્ષમાં પણ પહોંચી શ...

[:gj]ગુજરાતમાં બટાકામાં ઝેરી તત્વો વધી રહ્યાં છે, 420 કરોડ કિલો ઉત્પાદ...

Toxic elements are increasing in potatoes in Gujarat, 420 crore kg production, गुजरात में आलू में बढ़ रहे हैं जहरीले तत्व, 420 करोड़ किलो उत्पादन બટાકાના અન્ય અહેવાલો વાંચના નીચે 6 લીંક છે.  દિલીપ પટેલ અમદાવાદ, 22 જુન 2022 ગુજરાતમાં બટાકાનું વાવેતર 2010-11માં 53 હજાર હેક્ટરમાં થયું હતું અને ઉત્પાદન 11.50 લાખ ટન થયું હતું. હેક્ટરે 22 હજાર કિ...

[:gj]ગુજરાતના લોકો આંધળા થઈ રહ્યા છે [:en]World Eye Donation Day ̵...

ગુજરાતમાં ડાયાબિટીશના કારણે અંધત્વ વધ્યું, ગામડાં કરતાં શહેરમાં અંધત્વ વધું, World Eye Donation Day - Blindness due to diabetes on the rise in Gujarat, more urban, विश्व नेत्रदान दिवस - गुजरात में मधुमेह के कारण दृष्टिहीनता बढ़ रहा, ग्रामीण दृष्टिहीनता से अधिक शहरी ગાંધીનગર, 9 જૂન 2023 10 જૂન વિશ્વ નેત્રદાન દિન છે. ભારતમાં 68 લાખ લોકો કોર્નિયલ ...

[:gj]ઘઉંના છોડના લીલા પાન અને પાઉડરથી નવજીવન [:en]With green leaves an...

Rejuvenation with wheat green leaves and powder ગાંધીનગર, 21 મે 2023 ગુજરાતના આર્થક પાટનગર અમદાવાદ નજીક જીવણપુરા ગામના ખેડૂત ધરમશી પટેલએ તેઓ મહિને રૂપિયા 1 લાખ મેળવી રહ્યાં છે. પહેલા ભેંસના દૂધનો ધંધો કરતાં હતા. તે છોડીને ઘઉંનો પાક તૈયાર કરીને પાન વેચવાનો ધંધો કર્યો હતો. જ્યુસના વધેલા વપરાશને ધ્યાને લઈને ઘઉંની ખેતી કરીને તેના પાન અમદાવાદમાં ...
Aurveda । આયુર્વેદ । AGN । allgujaratnews.in । Gujarati News ।

[:gj]શરીરમાં બળતરા થાય છે, પણ મન બાળશો નહીં, આટલું કરો અને દાહ શાંત કર...

દાહ - બળતરા મટે છે મમરા, ખડીસાકર ખાવાથી કે તેનો ઉકાળો પીવાથી, દ્રાક્ષ અને ખડીસાકર ભેગી કરી ખાવો, ધાણા અથવા અજમો અને ગોળ ખાવો. ઈસબગુલ લેવાથી પેટની - છાતીની બળતરા તથા એસિડીટી મટે છે. કબજિયાત દૂર થાય છે. તાંદળજાના રસમાં ખડીસાકર નાખી પીવાથી હાથપગની તથા પેશાબની બળતરા મટે છે. એલચીને આમળાંના ચૂર્ણ સાથે લેવાથી. કોકમનું ઘી ગરમ કરીને ચોપડવાથી હાથપગનાં તળિ...

[:gj]સાયક્લોટ્રોનમાં ગુજરાત કરતાં ઓડિશા આગળ નિકળી ગયું, મોદી કે માંડવિ...

Odisha overtakes Gujarat in Cyclotron, neither Modi helped nor Mandaviya, साइक्लोट्रॉन में गुजरात से आगे निकला ओडिशा, न मोदी ने मदद की और न मंडाविया ने ગાંધીનગર, 9 મે 2023 ધ ગુજરાત કેન્સર એન્ડ રિસર્ચ ઈસ્ટિટ્યુટમાં સાયક્લોટ્રોન પ્રોજેક્ટ શરૂ કરવા માટે રાજ્ય સરકારે 70 કરોડ રૂપિયા આપવા સૈદ્ધાંતિક નિર્ણય કર્યો હતો. બે વર્ષમાં કામ પૂરું થશે. સાયક્લો...

[:gj]ગુજરાતમાં  થેલેસેમિયાના 6 હજાર દર્દી, ઊંમરમાં વધઆરો પણ ટીબી સૌથી ...

गुजरात में थैलेसीमिया के 6 हजार मरीज, उम्र में बढ़ रही लेकिन टीबी सबसे घातक, Thalassemia, 6 thousand patients of TB are the deadliest 9 મે, 2023,અમદાવાદ સુરતમાં 700 સહીત ગુજરાતમાં 6000 થેલેસેમિયાના દર્દીઓ છે. દર વર્ષે 8મી મેના રોજ વિશ્વ થેલેસેમિયા દિવસની ઉજવણી કરવામાં આવે છે. થેલેસેમિયા જેવા વારસાગત રક્ત વિકાર રોગ અંગે જાગૃતતા ન હોવાના કારણે અન...

[:gj]80 કિલોના જીતુભાઈ એકાએક 195 કિલોના થઈ ગયા [:en]Jitubhai of 80 kg ...

80 किलो के जीतूभाई अचानक 195 किलो के हो गए, Jitubhai of 80 kg suddenly became 195 kg 27 એપ્રિલ 2023, અમદાવાદ 195 કિલો વજન ધરાવતાં રાજકોટના જીતુભાઈ ગોહેલને સામાન્ય માણસની જેમ રોજિંદી ક્રિયાઓ કરવામાં લાંબા સમયથી પારાવાર પીડાઓનો સામનો કરવો પડતો હતો. જીતુભાઈને દુઃખો અને પીડાઓમાંથી મુક્તિ અમદાવાદની સિવિલ હોસ્પિટલના સર્જરી વિભાગે અપાવી છે. કોઇ અગમ્...

[:gj]ઘુડખર રણમાં ખીલ્યું ગુલાબ, 32 વર્ષ મહેનત કરી લાખો વૃક્ષો રોપી પક્...

દિલીપ પટેલ ગાંધીનગર, 26 એપ્રિલ 2023 પાટણના શંખેશ્વર તાલુકાના ધનોરા ગામના 75 વર્ષના દિનેશભાઈ અને દેવેન્દ્રાબેન એટલે હરતી ફરતી સેવા સંસ્થા જેવા છે. બેચરાજીથી લગભગ 15 કિ.મી. દૂર ‘નિસર્ગ નિકેતન ટ્રસ્ટ’ નામનો આશ્રમ સ્થાપ્યો છે. આશ્રમ ઉપરાંત  પાટડીના ખારાઘોડાના ઉજ્જડ વિસ્તારમાં 75 વર્ષીય આ દંપત્તિએ 5 હજાર વૃક્ષોની લીલી ચાદર બીછાવીને વિસ્તારને લીલોછમ ...

[:gj]જ્યાં ઘર તેમાં નળ યોજના 2022માં પૂરી ન કરી શકાઈ[:en]Ghar Nal sche...

દિલીપ પટેલ ગાંધીનગર, 21 એપ્રિલ 2023 ભાજપની સરકારના તત્કાલિક મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ 7 માર્ચ 2021માં ગુજરાતની પ્રજાને વચન આપ્યું હતું કે, 'નલ સે જલ તક' યોજનામાં 2022ના અંતે એક પણ ઘર બાકી નહીં રહે. ઝુપડપટ્ટીના દરેક ઘરમાં નળ હશે. પાણી જન્ય રોગથી પ્રજાને મુક્તિ અપાવીશું. ગુજરાત વિધાનસભામાં વિજય રૂપાણીએ જણાવ્યું હતું કે, વર્ષ 2022 ના અંત સુધીમાં રાજ...

[:gj]ભાજપની શેખી પણ 2022માં ગુજરાત ક્ષય મુક્ત ન થયુ, તમાકુથી ટીબી વધ્ય...

ગાંધીનગર, 20 એપ્રિલ 2023 વિશ્વ આરોગ્ય સંગઠ્ઠને વર્ષ 2030 સુધીમાં ટીબી મુક્ત વિશ્વનું લક્ષ્યાંક નક્કી કર્યું છે. ભારતમાં 2025માં ટીબી નાબુદ કરવાની જાહેરાત વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કરી હતી. ગુજરાત સરકારે 2022માં રાજ્યને 'ટીબી મુક્ત' બનાવવાની જાહેરાત પૂર્વ મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ કરી હતી. 'ટીબી નિર્મૂલન'ની દિશામાં અગ્રણી રાજ્ય બનવાની શેખી મારી ...

[:gj]ગુજરાતમાં 4 વર્ષમાં 1050 અંગોનું દાન, 3409ને નવજીવન, અંગદાન ન મળત...

અમદાવાદ, 15 એપ્રિલ 2023 દેશમાં કુલ અંગ પ્રત્યારોપણની સંખ્યા વર્ષ 2013માં 5000 કરતાં ઓછી હતી તે વર્ષ 2022માં વધીને 15000થી વધુ થઈ ગઈ છે. હવે, અંગ અને પેશીઓના નેટવર્ક દ્વારા રાષ્ટ્રીય (NOTTO), પ્રાદેશિક (ROTTO) અને રાજ્ય સ્તર (SOTTO) પર ટ્રાન્સપ્લાન્ટ સંસ્થાઓના વધુ સારા સંકલનને કારણે મૃત દાતા દીઠ વધુ અંગોનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. વર્ષ 2016માં...

[:gj]મંત્રી સ્મૃતિ ઈરાની જુઠ્ઠુ બોલી રહ્યાં છે[:]

૧૪-૨-૨૦૨૩ · લોકસભા, રાજ્યસભા અને મહિલા બાલ વિકાસ મંત્રાલય દ્વારા કરાવાયેલ પ્રેસ કોન્ફરન્સમાં પી.એમ. કેર ફોર ચિલ્ડ્રન યોજના હેઠળ લાભાર્થી અનાથ બાળકોના આંકડાઓમાં વિસંગતતા ? · શું મહિલા બાલ વિકાસ મંત્રાલયના મંત્રી સ્મૃતિ ઈરાની જુઠ્ઠુ બોલી રહ્યાં છે ? · લોકસભાના એક જ સવાલના જવાબમાં અલગ અલગ આંકડા કેમ મળી રહ્યાં છે ? · લોકસભા અને રાજ્ય સભાના ...

[:gj]દાદર દવાથી પણ ખતમ નથી થતી ! અભ્યાસ[:en]Ringworm does not end with...

ચોંકાવનારી વાત સામે આવી છે 29 માર્ચ 2023 ઘણીવાર સાંભળવા મળે છે કે આ દવા હવે આ રોગ પર અસરકારક નથી. તેની પાછળ ઘણા કારણો છે. હર્પીસ સાથે પણ કંઈક આવું જ થઈ રહ્યું છે. ચામડીનો રોગ દાદર કે ધાધર મટાડવા માટે આપવામાં આવતી દવા ધીમે ધીમે બિનઅસરકારક બની રહી છે. એટલે કે દાદરરની સારવાર પણ આગામી સમયમાં મુશ્કેલ બની શકે છે? રિંગ વોર્મ નવી દિલ્હી: રિંગવોર્મ ...

[:gj]એન્ડોસલ્ફાન જંતુનાશક દવાથી કેન્સર, માનસિક-જન્મની વિકૃતિઓ, 15 અહેવ...

નીચે 15 અહેવાલોની વિગતો તમને સાવધ કરશે  સામાજિક જીવન, નિવારણ અને નિયંત્રણ પર કૃષિ રસાયણોની અસરો સપ્ટેમ્બર 28, 2021 ડૉ. કે.એલ. દહીયા વિશ્વમાં લગભગ 45% પાક જીવાતો અને રોગોથી નાશ પામે છે. તેથી, વિશ્વની ખોરાકની માંગને પહોંચી વળવા કૃષિમાં જીવાતો અને રોગો સામે જંતુનાશકોનો ઉપયોગ જરૂરી છે. તેવી જ રીતે, લણણી પછી પણ, જંતુનાશકોનો ઉપયોગ અનાજને તેમના સંગ...