[:gj]ગુજરાતના સ્વનામધન્ય મહાનુભાવોનું સન્માન [:]

[:gj]લોકસાહિત્ય ક્ષેત્રે ગુજરાતનું નામ વિશ્વભરમાં ઉજાગર કરનાર લોક સાહિત્યકાર ભીખુદાન ગઢવી, શિક્ષણ ક્ષેત્રે ડૉ. અરુણભાઇ, સાહિત્યક્ષેત્રે રઘુવીરભાઈ ચૌધરી, વ્યાપાર ક્ષેત્રે અમુલ (આણંદ), સમાજસેવા ક્ષેત્રે (અંગદાન) માટે નીલેશ માંડલેવાલા, ક્રિકેટ ક્ષેત્રે નયન મોંગીયા, સંગીત ક્ષેત્રે પાર્થિવ ગોહિલ અને ફિલ્મ ક્ષેત્રે કિરણ કુમારને સન્માનિત કર્યા હતા. સસ્ટેનેબલ ડેવલોપમેન્ટ દ્વારા હજુ વધુ વિકાસ થાય તે માટેની કટિબદ્ધતા તેઓએ વ્યક્ત કરી હતી. મુખ્યમંત્રીએ એ.બી.પી. અસ્મિતાને બ્રેકિંગ ન્યુઝના જમાનામાં સ્વનામધન્ય મહાનુભાવોનું સન્માન કરી નવો ચીલો ચાતરવા બદલ મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ અભિનંદન પાઠવ્યા હતા.

 [:]