[:gj]પરથી ભટોળના પ્રચાર માટે 57 સરપંચો કોંગ્રેસમાં જોડાયા [:]

[:gj]બનાસકાંઠાના પાલનપુર તાલુકાના 57 ગામના સરપંચ કે જે હોદ્દાની રૂએ કોઈ પક્ષમાં રહી ન શકે તેઓ કોંગ્રેસમાં જોડાયા હતા. કોંગ્રેસના લોકસભાના ઉમેદવાર પરથી ભટોળને જીતાડવા માટે હાંકલ કરી હતી. લીલીવાડી ખાતે કોંગ્રેસનો એક કાર્યક્રમ યોજાયો હતો .[:]