સિંહના મોતમાં બંધ કેમ પાળ્યો, એકતા યાત્રાનો ભાજપે કર્યો બહિષ્કાર  

23 સિંહના મોત થતાં ગીરના કિનારા પર આવેલા ધારી શહેરના લોકોએ વન વિભાગની નિષ્કાળજી સામે વિરોધ કરવા માટે સમગ્ર દેશમાં પ્રથમ વખત આવું બન્યું હતું કે બંધ પાળીને સિંહોને શ્રધાંજલી આપી હતી. જે વન વિભાગના તુંડમીજાજી અધિકારીઓને પસંદ આવ્યું ન હતું. તેથી ધારીની આસપાસનો વિસ્તાર ઈકોસેન્સેટીવ ઝોનમાં મૂકી દીધો છે. આમ થતાં હવે ધારીના ખેડૂતો … Continue reading સિંહના મોતમાં બંધ કેમ પાળ્યો, એકતા યાત્રાનો ભાજપે કર્યો બહિષ્કાર