[:gj]6000 પરિવારો વિસ્થાપિત થયા [:]

[:gj]

નર્મદા ટ્રીબુનલના ચૂક્દા મુજબ ગુજરાતે મધ્ય પ્રદેશના 5500 પરિવારને તથા મહારાષ્ટ્રના 770 પરિવારોને જમીન આપવી પડી. જયારે કે બાકીના લોકોએ પોતાના રાજ્યમાં જ રહેવાનું પસંદ કર્યું. મધ્ય પ્રદેશ સરકારે જમીનને બદલે રોકડ વળતર અસરગ્રસ્તોને આપવાનું નક્કી કર્યું. જે નર્મદા ટ્રીબુનલના અને સુપ્રીમ કોર્ટના 2000 તથા 2005 ના ચુકાદાની વિરુદ્ધે છે. રોકડ વળતર વિગેરેને કારણે ખોટી યાદીઓ બની, કૌભાંડો થયા હતા. પુનર્વસન નીતિ હાસ્યાસ્પદ બની હતી. જેને કારણે હજારો પરિવારો આજે પણ પુનર્વસનના અધિકારથી વંચિત રહી ગયા છે.

[:]