Saturday, April 1, 2023

મોરબી - search results

If you're not happy with the results, please do another search

મોરબીની 5 વર્ષ પહેલાની વાત સાચી પડી, ઈંદિરા કે RSS એ નહીં, મોદીએ મોં સ...

મચ્છુ હોનારત વખતે રાહુલના દાદીએ મોઢે રૂમાલ બાંધ્યો હતો - મોદી બરાબર 5 વર્ષ પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 29 નવેમ્બર 2017માં મોરબીમાં કહ્યું હતું કે, મચ્છુ હોનારત વખતે  રાહુલના દાદીએ મોઢે રૂમાલ બાંધ્યો હતો. હવે મોદીએ મોરબી નદીમાં લોકોના મોત થતાં મોં છુપાવવું પડે એવી સ્થિતી થઈ છે. કુદરતે મોદીને જડબાતોડ જવાબ આપ્યો છે. મોડી રાત સુધી મોદી મોરબી મચ્છ...

વાંકાનેરમાં ભાજપના 18 અંગ વાંકા, મોરબીથી દિલ્હી સુધીનું રાજકારણ

વાંકાનેરમાં ભાજપના 18 અંગ વાંકા, મોરબીથી દિલ્હી સુધીનું રાજકારણ વાંકાનેર નગરપાલિકા સરકારે કેમ સુપરસિડ કરવી પડી वांकानेर वांका में भाजपा के 18 अंग, मोरबी से दिल्ली तक राजनीति वांकानेर नगरपालिका सरकार को क्यों हटाना पड़ा? Wankaner - BJP politics from Morbi to Delhi Why did the Wankaner municipality government have to be suspand? ગાં...

લંડનમાં ભણીને મોરબીમાં ખેતરને પ્રયોગશાળા બનાવી 

लंदन में पढ़ाई की और खेत को मोरबीक में एक प्रयोगशाला में बदल दिया Studied in London and turned the farm into a laboratory in Morbi, Gujarat મોરબી જિલ્લાના હળવદ તાલુકાના માનસર ગામના સંજય ચંદુ રાઠોડે લંડનમાં માર્કેટિંગમાં એમબીએ કરીને ખેતીનું મેનેજમેન્ટ અને માર્કેટિંગ કરી રહ્યાં છે. 15 વીઘામાં શેરડી દાડમ, ચારો, આંતરપાક, હળદર, તુવેર, ઘઉં, જીરું, ...

મોરબીના વાંકાનેરમાં પક્ષ પ્રમુખ પાટીલ સામે બળવો થતાં નગરપાલિકા ભાજપે ગ...

મોરબી, 17 માર્ચ, 2021 મોરબીની વાંકાનેર નગરપાલિકામાં ભાજપને બહુમતી હોવા છતાં પણ બળવો થતાં સત્તા ગુમાવી છે. વાંકાનેર નગરપાલિકામાં પ્રમુખ પદે અપક્ષ સભ્ય જયશ્રી સેજપાલની વરણી થઈ છે. સ્થાનિક કક્ષાએથી ભાજપના પ્રદેશ પ્રમાખ ચંદ્રકાંત પાટીલને પ્રમુખ અને ઉપપ્રમુખના નામ મોકલવામાં આવ્યા હતા. પરંતુ ભાજપના પાર્લામેન્ટરી બોર્ડ દ્વારા આ નામને નામંજૂર કરતા સ્...

મોરબીના ટાઈલ્સ ઉદ્યોગે ભાજપને જીતાડ્યો પણ સુપ્રિમ કોર્ટમાં પ્રદુષણનો ક...

ગાંધીનગર, 23 નવેમ્બર 2020 મોરબી, રાજકોટ, વાંકાનેરમાં કોલસા આધારિત ગેસીફાયરથી ચાલતા સિરામિક ઉદ્યોગને બંધ કરી દેવા માટે ગ્રીન ટ્રબ્યુલનો ચૂકાદો  આવ્યો હતો. મોરબીના સિરામિક ઉદ્યોગમાં વપરાતા કોલગેસથી પ્રદૂષણ વધતું હોવાથી નેશનલ ગ્રીન ટ્રીબ્યુનલે તમામ પ્રકારના કોલગેસ વાપરવા પર પ્રતિબંધ મૂકયો હતો. અગાઉ કોલગેસની મંજુરી મળી હતી તે હવે બંધ કરવાનો નેશનલ ગ્...

પક્ષ પલટુના વિરોધ વચ્ચે મોરબીના સિરામીક ઉદ્યોગે ભાજપને ખુલ્લો ટેકો જાહ...

ગુજરાતની 8 વિધાનસભા બેઠકો પરની પેટા ચૂંટણીને લઇને સમગ્ર ગુજરાતના રાજકારણમાં ગરમાવો છે.મોરબીમાં બ્રિજેશ મેરજાએ કોંગ્રેસના ધારાસભ્ય પદેથી રાજીનામુ આપીને હવે તે કમળના નિશાન પર ચૂંટણી લડી રહ્યાં છે. મોરબી વિધાનસભા મતવિસ્તારમાં તેમના વિરુધ્ધમાં ગદ્દાર, દગાખોર જેવા પોસ્ટર લગાવવામાં આવ્યા છે. જેની સીધી અસર તેમના દ્વારા કરવામાં આવતા ચૂંટણી પ્રચાર પર પણ પડી...

મોરબીનું પક્ષાંતર, ભાજપ પ્રમુખ સી આર પાટીલની કોંગ્રેસની થિયરીને પડકારે...

Morbi's defection challenged Gujarat BJP President CR Patil's non-Congress theory, how is politics? ગાંધીનગર, 18 ઓક્ટોબર 2020 ભાજપના પ્રદેશ પ્રમુખ સી આર પાટીલ કાયમ વિવાદી વ્યક્તિ રહ્યાં છે. તેઓએ સૌરાષ્ટ્રમાં પ્રવાસ દરમિયાન કોરોના ફેલાવવાની સાથે કોંગ્રેસને ભાજપમાં ન ફેલાવા દેવાની ભિષ્મ પ્રતિજ્ઞા લીધી હતી. કોંગ્રેસના એક પણ માણસને ભાજપમાં નહીં લ...

મોરબીને ભાજપે ફટકો માર્યો, ઉદ્યોગો ચાલુ કરવાં રૂપાણી પર વધતું દબાણ

દિલીપ પટેલ allgujaratnews.in અમદાવાદ, 11 મે 2020 મોરબી બંધ તૂટ્યો ત્યારે જે આર્થિક અને સામાજિક નુકસાન થયું ન હતું તેના કરતાં 2020માં કોરોનામાં રૂપાણી સરકારે લીધેલા નિર્ણયોના કારણે મોરબીને આજ સુધીનો સૌથી મોટું નુકસાન થયું છે. ઉદ્યોગો ચાલું કરી શકાય તેમ હતાં છતાં થવા તો ન દીધા પણ મોરબીથી મજૂરોને બહાર ધકેલી દેવામાં મદદ કરી છે. આમ મોરબી ફરી એક વખ...

મોરબીના ટાઈલ્સ ઉદ્યોગને ગેસમાં રાહતો જાહેર કરાઈ

મુખ્યમંત્રીના સચિવ અશ્વિનીકુમારે જણાવ્યું હતું કે, રાજ્યમાં મોરબી સિરામિક સહિત જે ઉદ્યોગો ગુજરાત ગેસ કંપની લિમિટેડના ગેસનો વપરાશ પોતાના ઉદ્યોગ એકમોમાં કરે છે તેમને ચાર જેટલી રાહતો આપી છે. રાજ્યમાં આવી જે કંપનીઓ ગુજરાત ગેસ લી.નો ગેસ વાપરે છે તેવી કંપનીઓને માર્ચ-૨૦૨૦ના બીજા પખવાડિયામાં જે રકમ ડ્યુ થતી હતી તે રકમ ભરવાની મુદત તારીખ ૧૦ મે સુધી વધા...

મોરબીના હળવદમાંથી ૨૦૦૦ પરપ્રાંતિય શ્રમિકો વતન જવા રવાના

માહિતી બ્યુરો, મોરબી હળવદના પરપ્રાંતિય મજૂરો લોકડાઉનના પગલે એમપી, મહારાષ્ટ્ર, રાજસ્થાનના ૨૦૦૦ હજાર મજૂરો મોરબી જિલ્લાના હળવદમાં જીનપ્લોટમાંથી મજૂરો રવાના થયા હતા. હળવદ શહેર અને ગ્રામ્ય વિસ્તારના પરપ્રાંતિય મજૂરો કોરોના વાયરસના પગલે સરકારે લોકડાઉન જાહેર કરતા ખેતમજૂરો અને છુટક મજૂરી કામ કરતા કારખાનાઓ, ઉદ્યોગ જીઆઇડીસી સહિતના વિસ્તારોમાં કામ કરતા પરપ્ર...

મોરબી સિવીલ હોસ્પિટલમાં સારવાર લેવા આવતા તમામ સીનીયર સિટીઝનોના કોરોના ...

હાલ દેશમાં કોરોનાની ચોતરફ મારામારી છે. ત્યારે મોરબી જિલ્લો કોરોનાની મહામારીથી બાકાત છે અને બાકાત જ રહે તેવા આશયથી મોરબી સિવીલ હોસ્પિટલમાં સારવાર લેવા આવતા તમામ સિનિયર સિટિઝનોનો કોરોના ટેસ્ટ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. નોવેલ કોરોના વાયરસ (Covid – 19)નું સંક્રમણ હાલ સમગ્ર વિશ્વમાં વ્યાપી ગયુ છે જેને વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન દ્વારા મહામારી જાહ...

કોરોના વાયરસ મોરબીને ફળ્યો, 15% ધંધો વધ્યો છે, 20-25% સુધી પહોંચશે

રાજકોટ 12 માર્ચ, 2020 જ્યારે કોરોનાવાયરસથી આરોગ્ય અને અર્થતંત્ર બંને દ્રષ્ટિએ વિશ્વના મોટા દેશોને અસર થઈ છે, તે મોરબી જિલ્લાના સિરામિક ઉદ્યોગ માટે ફાયદાકારક હોવાનું બહાર આવ્યું છે. વિશ્વના બીજા ક્રમના સૌથી મોટા અને ભારતના સૌથી મોટા સિરામિક ક્લસ્ટર તરીકે જાણીતા, કોરોના વાયરસના ફાટી નીકળ્યા પછી, છેલ્લા બે મહિનામાં 15% નો વૃદ્ધિદર જોવા મળ્યો છે. ...

મોરબીનો સિરામીક ઉદ્યોગ મંદી અને માલની તંગીથી બંધ થવાની તૈયારી

20 Feb, 2020 સિરામિક વિટ્રીફાઈડ સંબંધી કુલ 1150 સિરામિક યુનિટ મોરબીમાં સક્રિય છે. સિરામિક પ્લાન્ટના કિલનમાં ઉપયોગમાં લેવાતા રોલ અને કાચો માલ તેમજ કેટલીક મશીનરી ચીનથી આવે છે. પણ હાલમાં ચીન સરકારે કોરોના વાયરસને કારણે આ તમામ વસ્તુને મોકલવાનું બંધ કરી દીધુ છે. વસ્તુની સપ્લાયના અભાવે માત્ર 15 જ દિવસ ચાલી શકે એટલો કાચો માલ છે. એકબાજુ મંદીનો સામનો કરે...

મોરબીના ઉદ્યોપતિ અજય લોરિયાએ પુલવામાના 31 સહિદોને ઘરે જઈને રૂ58 લાખ સહ...

મોરબીના ભાજપના નેતા અને યુવા ઉદ્યોગપતિ અજય લોરીયાએ લોકફાળો કરીને જમ્મુ કશ્મીરના પુલવામામાં ૨૦૧૯ થયેલા આંતકી હુમલા બાદ પરિવારોને મળી ૩૮ રાજ્યોમાં ફરી એક લાખ દસ હજાર કિલોમીટરની મુસાફરી કરી શહીદોના પરિવારોને હાથો હાથ રૂપિયા ૫૮ લાખની જંગી સહાયની આર્થિક મદદ કરી હતી. પોતાની ફેકટરીમાં પાકિસ્તાન મુરદાબાદ લખેલી સ્પેશ્યલ ટાઈલ્સ બનાવડાવી મોરબી સહિતના શહેરો...

ખેડૂતોનો પ્રશ્ન આવતાં ભાજપે મોરબીમાં નાગરિકતા સમર્થન રેલી રદ કરી ̵...

મોરબીમાં 25મીએ નાગરિકતા કાયદાના સમર્થનમાં ભાજપના નેતાઓએ રેલી કાઢવાનું નક્કી કરાયું હતું પણ રાવણે તેનો વિરોધ કરીને ખેડૂતોના પાક વીમા આપવા માટે રેલી બાદ કલેક્ટર કચેરીએ આવેદનપત્ર આપવા જવાની વાત કરતાં ભાજપે રેલી રદ કરીને નવેસરથી શનિવારે રેલી રાખી છે. દેશમાં રામમંદિરના ચુકાદા પછી લોકોને એવું લાગી રહ્યું હતું કે હવે ધર્મને આધારે થતી રાજનીતિનો કાયમ અંત આ...