Saturday, February 21, 2026

ગુજરાતના મુખ્ય પ્રધાનની ઘોર નિષ્ફળતા, છેલ્લા બે વાયબ્રન્ટના 10 હજાર પ્...

ગાંધીનગર, 5 નવેમ્બર 2020 ગુજરાતમાં દર બે વર્ષે થતી વાયબ્રન્ટ સમિટમાં થયેલા સમજૂતી કરાર પૈકીના પ્રોજેક્ટ ડ્રોપ થાય છે. 2015માં સરકારને 21304 કંપનીઓએ વાયદો કર્યો હતો કે અમે ગુજરાતમાં 16.30 લાખ કરોડનું મૂડીરોકાણ કરીશું, જેની સામે 15095 ઉદ્યોગજૂથોનું 2.89 લાખ કરોડનું મૂડીરોકાણ કમિશન્ડ થયું હોવાનો દાવો કરી કહેવામાં આવ્યું છે કે બીજા 249 પ્રોજેક્ટમાં ...
vehicle

રૂપાણીની ખુલ્લી લૂંટ 5 વર્ષમાં પેટ્રોલ અને ડીઝલ પર 57,000 કરોડ રૂપિયાન...

ગાંધીનગર, 5 નવેમ્બર, 2020 ગુજરાતની જનતા પેટ્રોલિયમ પેદાશો પર GSTમાં સરકારને સૌથી વધુ રૂપિયા આપે છે. છેલ્લાં પાંચ વર્ષમાં સરકારે આ ઉત્પાદનો માટે 57,000 કરોડ રૂપિયા ચૂકવ્યા છે. આ વર્ષ માટે 15,000 કરોડ રૂપિયાની આવકમાં પેટ્રોલ, ડીઝલ, CNG અને PNGનો સમાવેશ થાય છે. રાજ્યમાં પેટ્રોલ અને ડીઝલ પર 17 ટકા વેલ્યુ એડેડ ટેક્સ તેમજ બંને ઇંધણ પર ચાર ટકા સેસ છ...

50 વર્ષ પહેલા ગાંધીનગરની સમગ્ર જમીન 5 કરોડ રૂપિયામાં લેવામાં આવી હતી. ...

ગાંધીનગર, 5 નવેમ્બર, 2020 ગાંધીનગર શહેરમાં જમીનનો અભાવ ગાંધીનગરની રચના બાદ ગુજરાત સરકારે 1970થી 1995 વચ્ચે વિવિધ ક્ષેત્રોમાં સાંસદો, ધારાસભ્યો, સરકારી કર્મચારીઓને 25,000 રાહત પ્લોટ આપ્યા હતા. જેની કિંમત આજે અબજો રૂપિયા છે. પરંતુ હવે એવી પરિસ્થિતિ છે કે શહેરના સેક્ટર એરિયામાં ખુલ્લી જમીન નથી. એટલું જ નહીં, છેલ્લાં સાત વર્ષમાં પ્લોટ આપવામાં આવ્...

કામગીરી કર્યા વગર ખોટા બિલો બનાવીને સરકાર પાસેથી નાણાં પાડવાનું મનરેગા...

શહેરા તાલુકામાં મનરેગા હેઠળના કામોમાં મોટા પાયે ભ્રષ્ટાચાર થયો હોવાના આક્ષેપ કરાયો. શહેરા તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા તાલુકા વિકાસ અધિકારીને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. સરકારી યોજનામાં કોઈ પણ પ્રકારની સ્થળ પર કામગીરી કર્યા વગર ખોટા બિલો તેમજ ખોટા જોબકાર્ડ બનાવીને સરકારી નાણાંનો દૂર ઉપયોગ કર્યો હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો. મનરેગા યોજના અં...

નિતિન પટેલ પર ઝુતુ ફંકનાર ભાજપના નેતા, આ પહેલા ગૃહ પ્રધાન જાડેજા પર ઝૂ...

ગાંધીનગર, 28 ઓક્ટોબર 2020 બિહારની સાથે ગુજરાતમાં 3 નવેમ્બર 2020ના રોજ વિધાનસભાની 8 બેઠકો પર પેટાચૂંટણીમાં મતદાન છે. રાજ્યના ડેપ્ટી સીએમ નીતિન પટેલ પર 26 ઓક્ટોબર 2020ના દિવસે ભાજપના નેતા રશ્મીન પટેલએ ઝૂતું ફેક્યું હતું. સોમવારે ચૂટણીના પ્રચાર માટે નીતિન પટેલ કરજણમાં પ્રચાર માટે ગયા હતા. રેલી પછી પ્રેસને બાઈટ આપતી વખતે નાણાં પ્રધાન નિતિન પટેલ પર ભ...
ભાજપ - પાટિલ - Patil

ગુજરાત ભાજપના પ્રમુખની અપરાધ કુંડળી જાહેર કરવા બદલ કોંગ્રેસના નેતાને ધ...

https://twitter.com/arjunmodhwadia/status/1286324433112535045 કોંગ્રેસ પક્ષના ગુજરાતના નેતા અર્જુન મોઢવાડીયાએ કહ્યું હતું કે, ભાજપના નવા અધ્યક્ષની ક્રાઇમ કુંડળી વિશાળ છે. સી.આર. પાટીલની નિમણુંકને ભાજપના રાજકીય દેવાળું છે. જેથી જેમની સામે એક સમયે 107 જેટલા ગુનાઓ કોર્ટમાં નોંધાયેલા હતા. તેનો જવાબ આપતાં ભાજપના પ્રદેશ પ્રમુખે કહ્યું કે, મારા પરના 10...

મોદી માટે ગુજરાત સરકારે 40 કરોડના ખર્ચે 3 કરોડ બલ્બ લગાવ્યા

સ્ટેચ્યુ ઓફ યુનિટિ ખાતે ૩૧ ઓક્ટોબર કાર્યક્રમ પૂર્વે કેવડિયાની આસપાસનો વિસ્તાર અસંખ્ય લાઈટ્સની રોશનીથી ઝગમગી ઉઠયો છે. વડાપ્રધાન તા.૩૦ ઓક્ટોબરના રોજ રાત્રિ રોકાણ કેવડિયામાં કરનાર છે. પ્રાપ્ત માહિતી મુજબ સ્ટેચ્યુ સુધીના વિસ્તારને આશરે ૩ કરોડ એલઇડીથી ઝગમગતું કરવા માટે રૃા.૪૦ કરોડનો ખર્ચ કરવામાં આવ્યો છે. એટલું જ નહી પરંતુ સ્ટેચ્યુના અલગ અલગ પ્રકલ્પોમાં...

79 હજાર પશુઓના જનીનઅંગ સરકારે એક વર્ષમાં કાપી નાંખ્યા, દૂધ પીવું કે નહ...

The government has cut off the genitals of 79 thousand animals, while farmers have cut off countless parts of their own animals. ગાંધીનગર, 22 ઓક્ટોબર 2020 માણસો પોતાના સગવડ માટે ગુજરાતમાં મોટા પશુઓ પર કેવા અત્યાચાર કરે છે તેની ચોંકાવનારી વિગતો આવી છે. ઓદાલ બગાડતાં સાંઢ કે પાડાઓનું ખસીકરણ કરી નાંખીને તેમની નશબંધી કરી નાંખવામાં આવી રહી છે. ગયા ...

ભાજપ સરકારમાં રૂ.600 કરોડના મોટા જમીન કૌભાંડમાં રૂપાણીએ કોઈ પગલાં ન લી...

ભરૃચ જિલ્લાના વાગરા તાલુકાના ત્રણ ગામોમાં GIDC માટે જમીન સંપાદન કરનારા ત્રણ અધિકારીઓ દ્વારા મસમોટું કૌભાંડ આચરવામાં આવ્યુ હોવાના આક્ષેપ સાથે માજીમંત્રી દ્વારા વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર લખવામાં આવ્યો છે. જેમાં તેમણે પુરાવા રજુ કરી CBI તપાસની માગ કરવામાં આવી છે. આ સનદી અધિકારીઓ સામે રૂપાણીએ આજ સુધી કોઈ પગલાં લીધા નથી. ભરૃચ જિલ્લાના વાગરા તાલુ...

મોરબીનું પક્ષાંતર, ભાજપ પ્રમુખ સી આર પાટીલની કોંગ્રેસની થિયરીને પડકારે...

Morbi's defection challenged Gujarat BJP President CR Patil's non-Congress theory, how is politics? ગાંધીનગર, 18 ઓક્ટોબર 2020 ભાજપના પ્રદેશ પ્રમુખ સી આર પાટીલ કાયમ વિવાદી વ્યક્તિ રહ્યાં છે. તેઓએ સૌરાષ્ટ્રમાં પ્રવાસ દરમિયાન કોરોના ફેલાવવાની સાથે કોંગ્રેસને ભાજપમાં ન ફેલાવા દેવાની ભિષ્મ પ્રતિજ્ઞા લીધી હતી. કોંગ્રેસના એક પણ માણસને ભાજપમાં નહીં લ...

પાણી વગરના રૂપાણીએ પાણીના ગેરકાયદે જોડાણમાં શા માટે ધમકી આપવી પડી, વાં...

ગાંધીનગર, 7 ઓક્ટોબર 2020 રાજ્યની નગરપાલિકાના વિસ્તારમાં બિનઅધિકૃત નળ જોડાણ ધરાવતા લોકો રૂ.500 ભરીને તેને અધિકૃત કરાવીને આ યોજનાનો મહત્તમ લાભ મેળવે, નહીં તો આગામી સમયમાં વહીવટી તંત્ર દ્વારા રૂ.5000નો દંડ કરીને નળ જોડાણ કાપી નાખવામાં આવશે. તેમ મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ જણાવ્યું હતું. આખા ગુજરાતમાં 250 શહેરોમાં 20 લાખથી વધું ગટર કે નળ જોડાણો નથી. ક...

ભાજપ-પીડીપીની સરકારમાં કાશ્મિરમાં રૂ.10 હજાર કરોડની હેરાફેરી, નાણાંનો ...

ભારતના નિયંત્રક અને ઓડિટર જનરલ (CAG) ના એક અહેવાલમાં જણાવાયું છે કે જમ્મુ-કાશ્મીરમાં ભાજપ અને પીડીપીની સરકાર વેળાએ 2017-18માં 10 હજાર કરોડ રૂપિયાથી વધુના ખર્ચની હેરાફેરી મળી છે. માઈનર હેડ 800 ખાતા હેઠળ આ ગોટાળાઓ થયા છે. જેમાં કરવામાં આવતા ખર્ચને ન તો શોધી શકાય છે, ન તો ખર્ચની આવક ક્યાંથી આવે છે તે જાણી શકાય છે. તત્કાલીન સીએજી આશિષ મહર્ષિએ રિપોર્ટમા...

અમદાવાદમાં માર્ગ બનાવવા જેટલો ખર્ચ ફૂટપાથ બનાવવા માટે, એક કિલોમીટરનો ખ...

અમદાવાદ, 30 સપ્ટેમ્બર 2020 અમદાવાદમાં રૂ.200 કરોડના ખર્ચે ફૂટપાથ બનાવવાનું કામ શરૂ થયું છે.315 કિલોમીટર લંબાઈની નવી ફૂટપાથ બનાવવા રૂ.165 કરોડના ભાજપના મળતિયાઓને ઠેકા આપવામાં આવશે. અમદાવાદ શહેરની ચૂંટણી છે તેમાં પછી ફંડ પણ ઉઘરાવશે. ગંભીર બાબત એ છે કે, પ્રજાના પૈસા દંડ અને વેરાથી ભેગા કરીને ભાજપ તેમાં ભ્રષ્ટાચાર કરી રહી છે. ફૂચપાથ એક કિલોમીટરનું ર...

રૂપાણી સરકારનું રૂપાળુ જૂઠ વાંચો, ગુજરાતમાં એમેઝોનની પાછળ સરકારના આવા ...

ગાંધીનગર, 30 સપ્ટેમ્બર 2020 એમોઝોન વેપાર કેન્દ્ર અમદાવાદ જિલ્લાના બાવળા ગેલોપ્સ ઇન્ડસ્ટ્રીયલ પાર્ક ખાતે દુનિયાભરમાં ઈ-બિઝનેસ ચેઈન એમેઝોન દ્વારા ફુલફિલ્મેન્ટ સેન્ટર 28 સપ્ટેમ્બર 2020એ કાર્યરત થઇ ગયું છે. 180 દિવસમાં બાવળા ખાતે ફુલફિલમેન્ટ સેન્ટર તેમજ અમદાવાદ એરપોર્ટ નજીક માત્ર 75 દિવસમાં સોર્ટ સેન્ટર તૈયાર થઇ ગયું છે. બાવળાનજીક 6 લાખ સ્ક્વેર ફીટ જ...

અમદાવાદમાં બેકાર લોકો પર કોરોના માસ્કના દંડની દાદાગીરી, પોલીસને રૂ.1 લ...

Watch "અમદાવાદમાં કોરોનાનો માસ્કનો દંડ" https://youtu.be/Ffzl9QctaW0 અમદાવાદ, 29 સપ્ટેમ્બર 2020 અમદાવાદમાં બેકાર લોકો પર કોરોના માસ્કના દંડની દાદાગીરી, પોલીસ સમક્ષ ધારાસભ્યોની માંગ કરી છે કે, બેકાર અને ગરીબ લોકોનો રૂ.1000નો દંડ કરવામાં આવી રહ્યો છે. તે બંધ કરવો જોઈએ. લોકોએ માસ્ક પહેરીને બહાર નિકળવું જોઈએ. કોંગ્રેસના ધારાસભ્ય ગ્યાસુદ્દીન શે...