ટેસ્ટ નેગેટિવ, પણ કદાચ દર્દી પોઝીટિવ !! (ભાગ-1)
સમગ્ર વિશ્વમાં અત્યારે જેનો કહેર ચાલી રહ્યો છે એવા કોરોના વાયરસ વિષે હજુસુધી દેશ-વિદેશના વૈજ્ઞાનિકો, ડોક્ટરો અને સંશોધનકારો પણ જ્યારે સંપૂર્ણપણે માહિતગાર નથી ત્યારે આપણા શહેર અને ગામમાં શેરીએ શેરીએ કેટલાય બુદ્ધિજીવીઓ પોતે કોરોનામાં પીએચ.ડી. થયા હોય એવી વાતો કરતાં નજરે પડી રહ્યા છે. જ્ઞાની માણસ અને અજ્ઞાની માણસ આ બંને સારા પરંતુ અધૂરા જ્ઞાની માણસ ક્...
સુબ્રત રોયની સહારા કંપનીમાં 4 કરોડ લોકોના 86,000 કરોડ રૂપિયા જોખમ મા
સહારા ગ્રુપ ફરી એક વખત હેડલાઇન્સમાં છે. જાણવા મળ્યું છે કે 2012 અને 2014 ની વચ્ચે જૂથના ત્રણ સહકારી મંડળ શરૂ કરાયા હતા અને ચાર કરોડ થાપણદારો પાસેથી 86,673 કરોડ રૂપિયા જમા કરાવ્યા હતા. તે જ સમયે, સુપ્રીમ કોર્ટે જૂથની બંને કંપનીઓને દોષી ઠેરવી હતી અને તેના વડા સુબ્રત રોયની ધરપકડ કરવામાં આવી હતી. જો કે સરકારે આ સહકારી મંડળીઓ તરફ આંગળી ચીંધી હોવાથી ચાર ...
3 લાખ બેકાર સિવિલ ઈજનેરની જેમ હવે કૃષિ સ્નાતક સાથે રૂ.1500 કરોડ લૂંટવા...
અમદાવાદ, 3 સપ્ટેમ્બર 2020
સિવિલ એન્જીનિયરીંગમાં સ્નાતક થયા પછી માંડ 20 ટકા યુવાનોને રોજગારી મળે છે. વર્ષ 2015માં 11 હજાર સિવિલ એન્જીનિયર ગુજરાતમાં તૈયાર થયા હતા. 2020માં 71 હજાર સિવિલ એન્જીનીયરીંગની બેઠકો છે. જેમાં 80 ટકા ખાનગી કોલેજ કે યુનિવર્સિટાના છે. જે ઘટી રહી છે. હાલ 3 લાખ સિવિલ એન્જીનિયર ગુજરાતમાં બેકાર છે. હવે કૃષિ યુનિવર્સિટીઓમાં પણ ખાન...
ગુજરાતમાં હાંકી કાઢવામાં આવેલા 1 લાખ શિક્ષકને બીજી શાળામાં નોકરી નહીં ...
ગુજરાત રાજ્યમાં કોરોના રોગચાળા વચ્ચે શિક્ષકો એક શાળા છોડી અને બીજી શાળામાં ભાગ લઈ શકશે નહીં. ખાનગી શાળાઓના સંચાલકોએ આંતરિક રીતે નિર્ણય લીધો છે કે, શાળામાંથી બરતરફ કરાયેલા કોઈપણ શિક્ષકોને અન્ય શાળાઓ દ્વારા લેવામાં આવશે નહીં. શોશને ગુજરાતના ભણનારા વેપારીઓની હદ પાર કરી દીધી છે. ગુજરાતમાં હંગામી ધોરણે 1 લાખ શિક્ષકો નોકરી ગુમાવી ચૂક્યા છે. જેમાં મોટા ભા...
વડા પ્રધાન મોદીનું રિલાયન્સ રમકડાની દુનિયા અને 1500 કરોડ રૂપિયાના રમકડ...
ગાંધીનગર, 3 સપ્ટેમ્બર 2020
વડાપ્રધાને રમકડાની વાતો કેમ કરી તેના રહસ્યો રૂ.1500 કરોડમાં છૂપાયેલા છે. ગુજરાતમાં રૂ. 1500 કરોડનું રમકડા મ્યુઝિયમ બનાવવાનો મોદીએ પ્રોજેક્ટ તૈયાર કર્યો છે. બીજું રહસ્ય એ છે કે અંબાણી એ 260 વર્ષ જૂની હેમલેયસ (HAMLEYS) નામની રમકડાં બનાવતી કંપની રૂ. 620 કરોડ (70 મીલીયન યુરોજ) માં ચીનની કંપની C.Banner International Holding...
ભાજપના પ્રમુખ ચંદ્રકાંત પાટીલ માટે અંબાજી મંદિર બે દિવસ વહેલું ખોલી દે...
The temple will be opened two days early for the BJP president, the temple will be closed for the people
પૂનમને લઈને મંદિર દ્વારા 300 વર્ષના ઈતિહાસમાં પહેલી વખત અંબાજી મેળો બંધ કરવામાં આવ્યું પણ ભાજપના પ્રદેશ પ્રમુખ ચંદ્રકાંત પાટીલ 3 સપ્ટેમ્બર 2020ના દિવસે અંબાજી મંદિરમાં દર્શન કરશે તેથી મંદિરના દ્વારા ખોલી નાંખવામાં આવશે. હિંદુ વિચાર ધારા ધરાવત...
ભાવનગરના ભાજપના સાંસદ ભારતી શિયાળ પર ભ્રષ્ટાચારી નિકળ્યાનો આરોપ, રાજીન...
https://youtu.be/PO8uE8NCcPc
BJP MP from Bhavnagar, Bharti Shial allegation of corruption, demanding resignation
ગાંધીનગર, 27 ઓગસ્ટ 2020
ભાવનગરના સાંસદ ભારતી શિયાળ સામે તેના અંગત મદદનીશ અને ભાજપના બોટાદના નેતા ઉમેશ નારણ મકવાણાએ ગંભીર આરોપો મૂક્યા છે. સરકાર જે ગ્રાંટ ફાળવે છે તેમાં 10 ટકા સમિશન લેતા હોવાનો આરોપ છે. બોટાદના સાંસદના પ્રતિનિધિ...
સંજય પટેલની ધરપકડ, અમદાવાદ લવાયા, ભાજપ ઊંઝાના કયા પક્ષ પલટું નેતાઓના ન...
ઊંઝામાં જીરૂ, વરીયાળી, સોપારી, રાજગરો અને તમામ મસાલા પાકનો વેપાર કરતી પેઢી પર દરોડા પાડવામાં આવ્યા હતા. જેમાં રૂ.2.89 કરોડ તુરંત ભરી જવા માટે વેપારી પેઢી મહારાજા સ્પાઈસના માલીક સંજય પ્રહલાદ પટેલને ભરવા માટે કહેવામાં આવ્યું હતું. 2017-18 અને 2018-19 એમ બે વર્ષના હિસાબો તપાસતાં કુલ રૂ.3.81 કરોડની કરચોરી પકડાઈ છે. જે અંગે વેટ વિભાગે નોટિસ ફટકારી હતી. ...
ભાજપના નેતાની રૂ.27 હજાર કરોડની સંપત્તિ, એક વર્ષમાં 8 હજાર કરોની કમાણી...
ગુજરાતમાં હવે 70 માળની બિલ્ડીંગો બનાવવાની મંજૂર આપી છે, ભાજપના એક નેતા એવા છે કે તેઓ 22 માળની ઊંચી ઈમારતો બનાવીને અબજોપતિ થયા છે. ગુજરાતમાં પણ ભાજપના અનેક નેતાઓ બિલ્ડર છે અને તેઓ અબજોની સંપત્તિ ધરાવે છે. હવે તેમની સંપત્તિમાં જબ્બર ઉછાળો ઊંચા મકાનોના કારણે થઈ શકે છે. ગુજરાત ભાજપના પ્રદેશ પ્રમુખ સી આર પાટીલ એક કોન્સ્ટેબલથી આજે અબજોપતિ બન્યા છે. તેમની...
ગુજરાતના લોકોએ પ્રદૂષણની ગુલામીથી આઝાદી માંગી, ઉદ્યોગોની કેમિકલ ઇમરજન્...
વડોદરા, 15 ઓગસ્ટ 2020
વડોદરામાં વધતા જતા પ્રદૂષણને લીધે સ્થાનિક આરોગ્ય અને કૃષિ ક્ષેત્રો બગડ્યા છે, જ્યાં વધુને વધુ શબ્જી પેદા કરવામાં આવે છે. સ્થાનિક રીતે રોહિત પ્રજાપતિએ આજે ગુજરાત પ્રદૂષણ નિવારણ મંડળને માહિતી આપી હતી કે ભારે પ્રદૂષણને કારણે લોકોની તબિયત લથડી રહી છે. કેમીકલ પ્રદૂષણ દૂર કરવા વારંવાર માંગણી સરકાર સમક્ષ કરી છે પણ તે દૂર થયું નથી....
મુન્નાભાઈ એમબીબીએસની જેમ રાતોરાત કોવિડ હોસ્પિટલ શરૂ કરી દેવામાં આવી, ક...
ગાંધીનગર, 12 ઓગસ્ટ 2020
બનાસકાંઠાના કલેક્ટરને એક અરજી કરવામાં આવી છે કે, કોરોના ના ઓથા હેઠળ તમે જનતા હોસ્પિટલ ના નામે સરકારી ખર્ચે કમાવવા માટે મંજુરી આપી તે જગ્યા સરકારના દફતરે કાયદેસર છે કે કેમ તે તપાસ કરો. મુન્નાભાઈ એમબીબીએસની જેમ આ હોસ્પિટલ રાતોરાત શરૂ કરી દેવામાં આવી છે. જ્યાં હોસ્પિટલ ન હતી. પણ ભાજપના નેતાઓએ ફાયદાઓ લેવા 15 વર્ષથી ખાલી પડેલ...
મોદીનો કૃષિ વીમો નિષ્ફળ જતાં અમિત શાહના ખાસ એવા રૂપાણીએ નવી યોજના જાહે...
ગાંધીનગર, 10 જૂલાઈ 2020
વિમા કંપનીઓને અબજો રૂપિયાનો ફાયદો વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આપી દીધા બાદ ગુજરાતના મુખ્ય પ્રધાન વિજય રૂપાણીને લાગ્યું કે મોદીની ખેડૂત વીમા યોજના ખોટી છે. સફળ થઈ નથી તેથી તે બંધ કરીને હવે અમિત શાહના ખાસ માણસ એવા મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ મોદીની યોજના બંધ કરીને ગુજરાત સરકારની યોજના લાગું કરી છે. અગાઉ કોંગ્રેસ શાસિત રાજ્યોએ મો...
અમદાવાદમાં ગેરકાયદે બાંધકામને કાયદેસર કરવામાં રૂ.10 હજાર કરોડનો ગોટાળો...
અમદાવાદ, 9 ઓગસ્ટ 2020
અમદાવાદમાં ઈમ્પેક્ટ ફી ના નામે રૂ.10000 કરોડનું કૌભાંડ થયું છે. 2001માં આજના પી.એમ. નરેન્દ્ર મોદી ત્યારે ગુજરાતના નવા સી. એમ. બનેલા હતા. સમગ્ર ભારતમાં પ્રથમ વખત આવો કાળો કાયદો આવ્યો કે દબાણ કરો, જમીન પચાવી પાડો, ગેરકાયદેસર બાંધકામ કરો, પછી તેને કાયદાથી કાયદેસર કરી આપો. ભાજપમાં ગેરકાયદેસર બાંધકામની કિંમતના 10% પાર્ટી ફંડ આપો...
અમિત શાહનો ખાસ મહેન્દ્ર, બનાવટી CBI ઓફિસર તરીકે પકડાયો
અમદાવાદના નવરંગપુરા પોલીસ સ્ટેશનનો વોન્ટેડ આરોપી મુંબઈ જઈને નકલી CBI બની તોડ કરતો હતો. અમદાવાદમાં અનેક લોકોનું ચીટિંગ કરી ફરાર થયેલો આરોપી મહેન્દ્ર ચોપડા છેલ્લા કેટલાક સમયથી મુંબઈમાં રહેતો હતો. મુંબઈમાં નકલી CBI આઇનું કાર્ડ બનાવી પોતાની ઓળખાણ લોકોને CBI ઓફિસર હોવાની આપતો હતો. મુંબઈ ખાતે નકલી CBI બનીને તોડ કરવા જતા ત્યાં અસલી મુંબઈ CBIની આવી પોહચી હ...
ગૌતમ અદાણીએ ચેરના જંગલો બચાવવા ટ્વીટ કરીને એક વિડિયો શેર કર્યો, અગાઉ ...
ગૌતમ અદાણીએ ટ્વ્ટી કર્યું કે, સમુદ્રના વરસાદ જંગલોને મેંગ્રોવ્ઝ કહે છે. અન્ય લોકો તેમની આજીવિકા માટે તેમને સંભાળે છે. ટૂંકમાં, મેંગ્રોવ્સ સમૃદ્ધિ સાથે આપણા દરિયાને સમૃદ્ધ બનાવે છે. #ઇંટરનેશનલ ડે ફોર કન્ઝર્વેશન ઓફ મેંગ્રુગ્રોવ્સ પર, અમે આવતી કાલે તેમને વધુંને વધુ બચાવવા માટે મદદ કરવા માટેની અમારી પ્રતિબદ્ધતાને નવીકરણ કરીએ છીએ.
https://twitter.com...
ગુજરાતી
English
