Friday, October 18, 2024

Tag: Narmada Dam

અડધી સદીની અધુરી નર્મદા યાત્રા

ગુજરાત રાજ્યની સ્થાપનાથી શરૂ થયેલી નર્મદા બંધની વેદના ભરી યાત્રા આજે પણ અધૂરી છે. દરેક રાજકીય પક્ષો દરેક ચૂંટણીમાં નર્મદા નદીના બંધનો રાજકીય ઉપયોગ કરતાં આવેલાં છે. આજે પણ એ જ થવા જઈ રહ્યું છે. ખેડૂતોને સિંચાઈ માટે આ યોજના બની હતી પણ પાણી તો ન મળ્યું પણ રાજનેતાઓ માટે તે ખૂરશી મેળવવાનું સાધન બનતી આવી છે. ગુજરાતની દરેક પ્રજાની લાગણી નર્મદા યોજના સા...

ગયા વર્ષ કરતાં આ વખતે નર્મદા બંધમાં ઓછું પાણી આવ્યું

કેવડિયા કોલોની, 18 સપ્ટેમ્બર 2020 નર્મદા બંધના કેચમેન્ટ વિસ્તારમાં આ વર્ષે વરસાદ ઓછો થવાથી બંધમાં જળ આવક ઓછી રહી. ગયા વર્ષે 34 હજાર mcm આવક થઇ હતી તેની સામે આ વર્ષે લગભગ અડધી 17 હજાર mcm જેટલી પાણીની આવક થઇ. હાલમાં 587 કરોડ ઘન મીટર જેટલો જળ સંગ્રહ છે. 10 લાખથી વધુ ખેડૂતોને અને 14 લાખ હેકટર વિસ્તારને સિંચાઇનો લાભ મળશે. બંધથી છેક 750 કિમી દૂર...

નર્મદા બંધ અને નહેરોનું કામ પૂરું, 18.50 લાખ હેક્ટરના બદલે 5 લાખ હેક્ટ...

મે -2020 સુધી સરદાર સરોવર પરિયોજનાનો પ્રગતિનો અહેવાલ નિગમે જાહેર કર્યો છે. ગાંધીનગર, 19 જૂન 2020 નર્મદા નહેરથી ગુજરાતમાં 18.55 લાખ હેક્ટર સિંચાઇ કરવા પ્લાન બનાવાયો હતો. તે મુજબ ગુજરાતમાં નહેરોનું 95 ટકા કામ પૂરું થયું હોવા છતાં સિંચાઇ માત્ર 5 લાખ હેક્ટરથી વધું થઈ રહી નથી. આમ એક લાખ કરોડના મુડીરોકાણ પછી નર્મદા નહેરો સામે પ્રશ્ન ઊભા થઈ રહ્યાં છ...

નર્મદા બંધમાં મૂર્ખ બનાવ્યા હવે ખારા પાણી પાછળ રૂ.20 હજાર કરોડનું ખર્ચ...

ગાંધીનગર, 27 ફેબ્રુઆરી 2020 ગુજરાતમાં સૌરાષ્ટ્ર-કચ્છ વિસ્તારના દરિયાકિનારે દેવભૂમિ દ્વારકા, ભાવનગર, કચ્છ અને ગીર સોમનાથ જિલ્લામાં 4 સી-વોટર ડિસેલીનેશન પ્લાન્ટ સ્થાપવા માટે રાજ્ય સરકારે એક સ્પેશ્યલ પરપઝ વ્હીકલ SPV સાથે સમજૂતિ કરાર કર્યા છે. ગુજરાત સરકારના પાણી પૂરવઠા વિભાગ હસ્તકની ગુજરાત વોટર ઇન્ફ્રાસ્ટ્રકચર લીમીટેડ અને મુંબઇની શાપુરજી પાલનજી એન્ડ...

સરદારની 2098 કરોડની પ્રતિમાની યોજના 10000 કરોડ પર પહોંચશે

અમદાવાદ, તા.03 નર્મદા જિલ્લાના કેવડિયા ખાતે વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા બનાવવામાં આવી છે, જે સરદાર પટેલને શ્રદ્ધાંજલિ આપવાના હેતુથી બનાવાઈ હોવાનું સરકાર દ્વારા કહેવામાં આવી રહ્યું છે. જો કે લોકોમાં ચર્ચાઈ રહ્યું છે કે માત્ર એક માણસની ઘેલછાના કારણે જ સમગ્ર પ્રોજેક્ટ બનાવવામાં આવ્યો છે, જેના માટે રૂ.3500 કરોડ સિંચાઈ માટેના મહત્ત્વના ગણાતા સરદાર સરોવરન...

જો નર્મદા બંધ 138 મીટર ભરાયો હોત તો 192 ગામ સાથે 40 હજાર ઘર જ ડૂબી ગયા...

નર્મદા બચાવો આંદોલનનો દાવો છે કે જો ડેમને આશરે 138 મીટરની મહત્તમ ઊંચાઈએ ભરવામાં આવે તો 192 ગામો અને આશરે 40,000 પરિવારોના ઘર, મિલકત અને ખેતરો ડૂબી જશે. તમામ વિસ્થાપિત લોકોને ન તો યોગ્ય વળતર આપવામાં આવ્યુ છે, ન તો તેમના યોગ્ય પુનર્વસનની વ્યવસ્થા કરવામાં આવી છે. નર્મદા બચાવો આંદોલન નેતા મેધા પાટકરની આગેવાની હેઠળ વિસ્થાપનની સ્થિતિને કારણે નારાજ લોકોએ ...

નર્મદા બંધ 138 મીટર ભરાય તો 192 ગામની સાથે 40 હજાર ઘર ડૂબી જશે

2017માં મધ્યપ્રદેશના ધર અને બરવાની બે જિલ્લામાં સરદાર સરોવર ડેમ 128 મીટર વટાવાના બેક વોટર લેવલને કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા. 300થી વધુ લોકોને સલામત સ્થળોએ ખસેડવામાં આવ્યા હતા. આ વિસ્તારો ગુજરાતમાં નર્મદા નદી પર સરદાર સરોવર ડેમના ડૂબેલા વિસ્તારમાં આવે છે. ચીખલદા ગામ અને નિસારપુર શહેર એવા નીચાણવાળા વિસ્તારોમાં સામેલ હતા. જ્યાં નર્મદાન...

નર્મદા બંધના કાટ ખાઈ ગયેલા દરવાજા હોવાથી ખોલવા પડ્યા

સરદાર સરોવર ડેમને લઈને મેઘા પાટકરે મોટું નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું છે કે નર્મદા બંધના દરવાજા લગાવ્યા તે પહેલાં વર્ષો સુધી કાટ ખઈને પડેલાં હતા.  ડેમના દરવાજા ગુજરાત દ્વારા ખોલવામાં આવ્યા હતા પરંતુ સંપૂર્ણ પુનર્વસન વિના લોકોને ડૂબી જવું ગેરકાયદેસર છે. મધ્યપ્રદેશમાં સતત વરસાદને કારણે નર્મદા નદી પણ બબાલમાં છે. જેની અસર સરદાર સરોવર ડેમ પર પણ પડી...

ડેમને 137 મીટર સુધી ભરવાની કેન્દ્રએ પરવાનગી ન આપતાં ખેડૂતોને ઓછું પાણી...

નર્મદા નદી ત્રણ વર્ષ બાદ બે કાંઠે વહેવા લાગી છે. નર્મદા નદીનાં ઉપરવાસ તેમ જ ભરૂચની આસપાસનાં વિસ્તારોમાં પડી રહેલા સતત વરસાદને કારણે સરદાર સરોવર ડેમમાં પાણીની સપાટી 131 મીટર પહોંચી જતાં તેનાં દરવાજા ખોલવાની ફરજ પડી હતી. જોકે, ડેમને 137 મીટર સુધી ભરવાની પરવાનગી માંગવામાં આવી હતી, પરંતુ કેન્દ્ર સરકારે તેની મંજૂરી ન આપતાં 131 મીટર પર પાણીની સપાટી આવતાં...

નર્મદા ડેમમાં ભરપૂર પાણી આવતાં ગુજરાતની પિવાના પાણીની ચિંતા દૂર થયી

સરદાર સરોવરના ઉપરવાસના વિસ્તારમાં ભારે વરસાદને પગલે પાણી આવક વધી છે અને પાણીની માંગ ઘટતા નર્મદાની મુખ્યનહેરમાં પાણી છોડવાનું ઘટાડવામાં આવ્યું હોવાથી સપાટી વધીને 122.24 થઈ ગઈ છે. નર્મદા બંધમાંથી 12 હજાર કયુસેક ઘટીને 5554  કયુસકે કરી દેવામાં આવ્યું છે.પાણીની જાવક ઘટતા સરદાર સરોવર નર્મદા ડેમની જળ સપાટી 24 કલાકમાં 20 સેન્ટિમીટર વધી છે. ઉપવાસ માંથી પાણ...