Sunday, May 19, 2024

Tag: Himmatnagar

[:gj]ગુજરાતમાં 2019માં 7 માસમાં 3 વાવાઝોડાથી નુકસાન થયું પણ મોદીએ આર્થ...

હિંમતનગર, 9 નવેમ્બર 2019 કુદરતી આપત્તિઓનો માર ઝેલી રહેલ કિસાનોના હામી હોવાનો દમ ભરતી રાજ્ય સરકારે છેલ્લા 7 મહિના દરમિયાન ત્રણ - ત્રણ વખત ખેતી પાકને થયેલ નુકસાન અંતર્ગત ખેડૂતોને એક પાઇ પણ ચૂકવી નથી. દર વખતે સર્વે માટે જતા કર્મચારીઓને પણ ખેડૂતો આગળ જતાં ક્ષોભજનક સ્થિતિનો સામનો કરવો પડે છે. સર્વે કરી નુકસાનીનો અંદાજ મૂકી વળતર ન ચૂકવતા ખેડૂતોની ક્રૂ...

[:gj]હિંમતનગરને અડીને આવેલ બોરીયા-ખુરાંદમાં નીકળતાં લાલ પાણીના સેમ્પલ ...

હિંમતનગર, તા.૦૭ હિંમતનગરને અડીને આવેલ બોરીયા ખૂરાંદમાં કેમિકલ ફેક્ટરીને કારણે ભૂગર્ભ જળ દૂષિત બની ગયા બાદ ભારે હોબાળો થવાને પગલે દોઢેક દાયકા અગાઉ ફેક્ટરી બંધ થઇ ગઇ હોવા છતાં હજુ પણ લાલ રંગનુ દૂષિત પાણી આવી રહ્યુ હોવાથી આખોયે મામલો ઔદ્યોગિક એકમ ઉપર ઢોળી દઇ જમીન સુધારણા અને ભૂગર્ભ જળ સુધારણા માટે શુ કહી શકાય તેનો જીપીસીબીએ અભિપ્રાય માંગતા જીટકો નામ...

[:gj]માવઠાનો માર : પલળી ગયેલી મગફળીના માત્ર રૂ.૭૦૦ થી ૮૦૦ ના ભાવ મળે ...

હિંમતનગર, તા.૦૭ પાછોતરા વરસાદને કારણે સાબરકાંઠા જિલ્લામાં મગફળીના પાકને વ્યાપક નુકસાન થયુ છે. હાલ ખૂલ્લા બજારમાં રૂ.700થી 800 નીચા ભાવથી ખરીદી થઇ છે અને વેપારીઓ દ્વારા નીચા ભાવ માટે પલળી ગયેલ મગફળીની ગુણવત્તાનું કારણ આગળ કરાઇ રહ્યુ છે. સાબરકાંઠા જિલ્લામાં ચાલુ વર્ષે સમયસર અને સારો વરસાદ થતા મગફળીનું 15 હજાર હેક્ટરમાં વધુ વાવેતર થતા વાવેતરનો કુ...

[:gj]ખેડબ્રહ્મા-વિજયનગરમાં પાક નુકસાનીનો સર્વે શરૂ[:]

હિંમતનગર, તા.૦૫  2 જી નવેમ્બરે સા.કાં. જિલ્લાના ખેડબ્રહ્મા અને વિજયનગર તાલુકામાં એક ઇંચથી વધુ કમોસમી વરસાદ થવાને કારણે ખેતીપાકને સંભવિત નુકસાની અંગે બંને તાલુકાના 982 થી વધુ ખેડૂતોએ જાણ કરતાં નાયબ ખેતી નિયામક વિસ્તરણ કચેરી દ્વારા વીમા કંપનીને સર્વે હાથ ધરવા સૂચના અપાઇ છે. બીજી બાજુ જિલ્લા ખેતીવાડી કચેરી દ્વારા પણ ગ્રામ સેવકોના માધ્યમથી સર્વે કામ...

[:gj]સાબરકાંઠામાં માવઠાથી મગફળી- કપાસને નુકસાનની ભીતિ[:]

હિંમતનગર, તા.01  બે દિવસ અગાઉ રાત્રિ દરમિયાન થયેલ માવઠાને કારણે હિંમતનગર, પ્રાંતિજ અને તલોદ તાલુકામાં મગફળી તથા કપાસને નુકસાન થયાની ભીતિ સેવાઇ રહી છે પરંતુ બીજા દિવસે સવારથી જ તડકો નીકળતા એકંદરે નુકસાનની સંભાવના નહિવત્ હોવાનુ ખેતીવાડી સૂત્રો દ્વારા જાણવા મળી રહ્યુ છે બીજી બાજુ દિવેલાને પિયત મળી જતાં ફાયદો થયો છે. અત્રે ઉલ્લેખનીય છે કે અરવલ્લી જિ...

[:gj]હિંમતનગરમાં મારૂતિ શોરૂમના ગોડાઉનમાં આગથી સ્પેરપાર્ટ સહિતનો માલસા...

હિંમતનગર, તા.૩૧  દિવાળીના તહેવારો ચાલી રહ્યા છે ત્યારે ફટાકડાના કારણે ઠેરઠેર આગના બનાવો બને છે. પરંતુ હિંમતનગરના મારૂતિ સુઝુકીના શોરૂમના ગોડાઉનમાં શોરૂમમાં શોર્ટસર્કિટના કારણે આગ લાગી હતી. આગમાં સ્પેરસ્પાર્ટ સહિતનો માલસામાન બળી ગયો હતો. જેને પગલે ફ્રેન્ચાઈઝી ધરાવનારને કરોડોનું નુકસાન થયું હતું. હિંમતનગર ફાયર ફાયટરે ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવ...

[:gj] હિંમતનગર તાલુકાના પીપળીકંપા ગામમાં ડેન્ગ્યુએ કાળો કહેર વર્તાવ્યો...

હિંમતનગર, તા.૩૧ સમગ્ર ગુજરાતભરમાં ડેન્ગ્યુએ ભરડો લીધો છે, ત્યારે કમોસમી વરસાદ અને બેવડી ઋતુના કારણે વાઈરલ બીમારીના કેસો વધ્યા છે. પાછોતરા વરસાદના કારણે એકબાજુ પાકને નુકશાન થયું તો બીજીબાજુ પડતાં ઉપર પાટુંની જેમ ગ્રામજનો રોગચાળાથી પરેશાન છે. દિવાળીના દિવસોમાં હિંમતનગર તાલુકાના પીપળીકંપા ગામમાં ડેન્ગ્યુએ કાળો કહેર વર્તાવ્યો છે. ગામમાં બાળકોથી માંડ...

[:gj]હિંમતનગર શહેરના સહકારીજીન વિસ્તારમાં ખાળકૂવો ધસી પડતાં યુવકનું મો...

હિંમતનગર, તા.૨૫ હિંમતનગર શહેરના સહકારીજીન વિસ્તારમાં ગુરૂવારે બપોરે એક એપાર્ટમેન્ટ આગળ નવા ખાળકૂવાના ખોદકામ દરમિયાન બાજુનો ખાળકૂવો ધસી પડતા યુવકનુ દટાઇ જવાને કારણે મોત નિપજ્યુ હતુ. પોલીસે ઘટના સ્થળે પહોંચી ગુનો નોંધવા તજવીજ હાથ ધરી હતી. સહકારીજીન વિસ્તારમાં ગુરૂવારે સવારે શ્રીરાજ એપાર્ટમેન્ટ આગળ નવા ખાળકૂવાનુ ખોદકામ ચાલુ કરાયુ હતુ. અનિલ બાબુભાઇ...

[:gj]હિંમતનગરમાં લાંચ લેતાં ઝડપાયેલ ઇજનેરને પરત લેવા હિલચાલ[:]

હિંમતનગર, તા.૨૪ હિંમતનગર પાલિકાના સભાખંડમાં મંગળવારે સાંજે 4:00 કલાકે યોજાયેલ સામાન્ય સભામાં ટાઉન પ્લાનીંગ મિટીંગની કાર્યવાહીની નકલો ન મળવાને મામલે અને ગત દિવાળીમાં લાંચ લેતા ઝડપાયેલ ટાઉનપ્લાનીંગ ઇજનેરની મૂળ જગ્યાએ પરત ફરવાની માંગણીના અનુસંધાને શાસક પક્ષ ભાજપને ભીંસમાં લેવાનો પ્રયાસ કરી કોંગ્રેસ દ્વારા ભારે હોબાળો મચાવ્યો હતો. પાલિકા પ્રમુખ અનિ...

[:gj]હિંમતનગર માર્કેટયાર્ડમાં 8 દિવસમાં મગફળીની સવા લાખ બોરીની આવક[:]

હિંમતનગર, તા.22  હિંમતનગર યાર્ડમાં મગફળીની છેલ્લા આઠ દિવસમાં 1,27,610 બોરીની આવક થઇ છે.જોકે, નવી મગફળીની આવક શરૂ થયાના દસેક દિવસમાં મહત્તમ ભાવમાં રૂ.500 નો ઘટાડો થયો છે અને સોમવારે રૂ.800થી રૂ.1100ના ભાવે 12380 બોરીની આવક થઇ હતી. હિંમતનગર માર્કેટ યાર્ડમાં રૂ.1600ના ભાવથી ખરીદી શરુ થયા બાદ ખેડૂતોએ ધસારો કરતા છેલ્લા 8 દિવસમાં 1,27,610 બોરીની મબ...

[:gj]હિંમતનરમાં સામાજિક ન્યાય સમિતિના 20 લાખના વિકાસ કામોનાં વર્કઓર્ડર...

હિંમતનગર, તા.૨૨ કોંગ્રેસ શાસિત સા.કાં. જિલ્લા પંચાયતની સોમવારે યોજાયેલ સામાન્ય સભામાં 2016 ના સામાજીક ન્યાય સમિતિના રૂ.20 લાખના વિકાસ કામોના વર્ક ઓર્ડર આપવામાં ન આવ્યા હોવાનો મામલો ગરમાયો હતો અને શાસક પક્ષ દ્વારા અધિકારીઓને ભીંસમાં લેવાનો પ્રયાસ કરાયો હતો. જેમાં ત્રણ ચાર અધિકારીઓ બદલાઇ ગયાનું કારણ આપી વાહિયાત બચાવ કરાયો હતો. જિલ્લા પંચાયત પ્ર...

[:gj]સર્વરમાં ફિંગર પ્રિંન્ટ એરર આવતાં 5 દિવસથી સસ્તા અનાજનું વિતરણ ઠપ...

હિમતનગર, તા.૧૯ સાબરકાંઠા જિલ્લાની સસ્તા અનાજની દુકાનોમાં છેલ્લા પાંચ દિવસથી ઓનલાઇન સર્વરમાં સતત એરર આવતા લાભાર્થીઓને મળવાપાત્ર જથ્થાનુ વિતરણ ઠપ્પ થઇ ગયુ છે. ઓનલાઇન સોફ્ટવેર ફીંગર પ્રીન્ટ એરર બતાવી રહ્યુ છે, ગાંધીનગર જાણ કરવા છતાં એરર દૂર થઇ શકી નથી. તહેવાર ટાણે જ ગરીબ લાભાર્થીઓ મળવા પાત્ર અનાજના જથ્થાથી વંચિત રહેતા ભારે હાલાકી સર્જાઇ છે અને કાર્ડ...

[:gj]ગેરરીતિ અને ભ્રષ્ટાચારની ફરિયાદો મળ્યા બાદ આરટીઓનો સિ. ક્લાર્ક સસ...

હિંમતનગર, તા.18 હિંમતનગર આરટીઓ કચેરીમાં સિનિયર ક્લાર્ક તરીકે ફરજ બજાવતા ખેંગારભાઇ કાનાભાઇ વાણીયા વિરુદ્ધ ગેરરિતી અને ભ્રષ્ટાચારની ગંભીર આક્ષેપોવાળી ફરિયાદ મળ્યા બાદ કમિશ્નર કચેરીના અધિકારીએ ત્રણેક સપ્તાહ અગાઉ રૂબરૂ હિંમતનગર આવી તપાસ કરતા સિનિયર ક્લાર્ક દ્વારા આચરવામાં આવતી ગેરરિતીઓ બહાર આવ્યા બાદ વાહન વ્યવહાર કમિશ્નરે સસ્પેન્ડ કરી વલસાડ આરટીઓ કચે...

[:gj]29 લાખના ખર્ચે બનેલ કેનપુર-બેવંટા આરસીસી રોડ એક જ મહિનામાં તૂટ્યો...

હિંમતનગર, તા.૧૭ હિંમતનગર તાલુકાના કેનપુર -બેવંટા ગામે મુખ્યમંત્રી ગ્રામ સડક યોજના અંતર્ગત બનેલ આરસીસી રોડ પર એક મહિનામાં કેટલીક જગ્યાએ તકલાદી બની જતા રોડની કામગીરીમાં વપરાયેલ મટીરીયલની ગુણવત્તા બાબતે અંગુલિ નિર્દેશ થઇ રહ્યો છે. ત્યારે તંત્ર દ્વારા હાથ ધરાયેલ સ્થળ તપાસ દરમિયાન તાજા કામ દરમિયાન થયેલ વરસાદને કારણે 5 થી 10 મીટરમાં નુકસાન થયાનુ જણાવાઇ ...

[:gj]હિંમતનગરમાં માસિક 3 ટકાએ લીધેલા 50 હજારના 3 વર્ષમાં 20 લાખ ચૂકવ્ય...

હિંમતનગર, તા.૧૭ તાજેતરમાં હિંમતનગર બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં માસિક 15 ટકા થી વધુ વ્યાજ વસૂલતા વ્યાજખોરો વિરુદ્ધ ફરિયાદ નોંધાયા બાદ હિંમત ખુલતાં વધુ એક શોષિત અને 10 થી 15 ટકા માસિક વ્યાજ થી પાયમાલ થઇ જતાં અને મારી નાખવાની તથા બૈરી-છોકરાને ઉપાડી જવાની ધમકીઓથી ડરીને કચ્છમાં ભાગી ગયેલ કુરીયર સર્વિસના વ્યવસાયીએ એડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હ...