અમદાવાદ 10 વર્ષમાં કુતરાબાદ બન્યું, દીપડાના શિકાર માટે કુતરા પકડો

રાજ્યમાં રખડતા કુતરાની સમસ્યા વિકરાલ બની રહી છે. ખેડાવાલાને કુતરાઓના આતંક અંગેની મળેલી માહિતી મુજબ વર્ષ 2019માં અમદાવાદમાં અલગ-અલગ વિસ્તારમાં કુલ 67,756 લોકોને કુતરા કરડ્યાં છે. અમદાવાદમાં 2 લાખ કરતા વધુ રખડતા કુતરા છે. દર મહિને ખસીકરણ માટે 30 લાખનો ખર્ચ કરવામાં આવે છે. ભ્રષ્ટાચારના કારણે કુતરા ઘટવાના બદલે વધી રહ્યાં છે. તેથી લોકોમાં માંગણી … Continue reading અમદાવાદ 10 વર્ષમાં કુતરાબાદ બન્યું, દીપડાના શિકાર માટે કુતરા પકડો