Monday, September 22, 2025

લોથલમાં દરિયાઈ સંગ્રહાલય બને છે પણ … જુઓ 10 અહેવાલો

A maritime museum will be built in Lothal, but... 21 સપ્ટેમ્બર 2025 ગુજરાતના અમદાવાદ જિલ્લામાં આવેલું લોથલ સિંધુ ખીણની સંસ્કૃતિના મુખ્ય વેપાર કેન્દ્રની સાથે-સાથે ભારતની સમુદ્ર શક્તિ અને સમૃદ્ધિનું પ્રતીક પણ હતું. લોથલ પાંચેક હજાર વર્ષ પહેલાં માત્ર એક બંદર જ નહોતું, પરંતુ અહીં દરિયાઈ જહાજોની મરામત પણ થતી હતી, એ જ્વલંત ઇતિહાસ અહીં ફરી જીવંત થશે...

રોજનું 1100 લિટર દૂધ માનીબેન પેદા કરે છે

Maniben produces 1,100 liters of milk daily. मणिबेन प्रतिदिन 1100 लीटर दूध का उत्पादन करती हैं અમદાવાદ, 21 સપ્ટેમ્બર 2025 બનાસકાંઠાના માનીબેને વર્ષ 2024-25માં રૂ.1 કરોડ 94 લાખનું દૂધ ભરાવીને બનાસકાંઠા જિલ્લામાં દ્વિતીય સ્થાન પ્રાપ્ત કર્યું છે. આ વર્ષે વધુ 100 નવી ભેંસ ખરીદીને રૂ.3 કરોડનું દૂધ વેચવાનો લક્ષ્ય છે. કાંકરેજ તાલુકાના કસરા ગામે રહે...

કચ્છનું ધોરડો સોલાર વિલેજ

Dhordo Solar Village in Kutch कच्छ का धोरडो सौर गाँव 81 રહેણાકમાં 177 કિલોવોટ સોલાર રૂફટોપ વાર્ષિક રૂ. 16,064નો આર્થિક લાભ થશે અમદાવાદ 2025 યુનાઇટેડ નેશનલ વર્લ્ડ ટુરિઝમ ઓર્ગેનાઇઝેશન (UNWTO) દ્વારા ‘બેસ્ટ ટુરિઝમ વિલેજ’ તરીકે પ્રતિષ્ઠિત કચ્છના ધોરડો ગામનું 100% સોલરાઇઝેશન કરવામાં આવ્યું છે. મહેસાણાના મોઢેરા, ખેડાના સુખી અને બનાસકાંઠાના મસા...

ગુજરાત સરકારે ખેડૂતો માટે 2,780 કરોડ રૂપિયાની સહાયની જાહેરાત કરી

અમદાવાદ, 21 સપ્ટેમ્બર, 2025 - ખેડૂતોને આધુનિક ખેતી અપનાવવા માટે પ્રોત્સાહિત કરવા માટે, ગુજરાત રાજ્ય સરકારે છેલ્લા દાયકામાં ટ્રેક્ટર અને અન્ય કૃષિ મશીનરી ખરીદવા માટે કુલ 2,780 કરોડ રૂપિયાથી વધુની સહાયની જાહેરાત કરી છે. આ યોજનાઓ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નિર્દેશો અને કૃષિ મંત્રી રાઘવજી પટેલના માર્ગદર્શન હેઠળ અમલમાં મૂકવામાં આવી છે. 🟢 ટ્રેક્ટર મ...

વડાપ્રધાન મોદીએ ભાવનગરમાંથી આપ્યો ‘સમુદ્ર સે સમૃદ્ધિ’નો સંદેશ, રૂ. 33,...

ભાવનગર, 21 સપ્ટેમ્બર 2025 ગુજરાતના દરિયાકાંઠે સમુદ્ર આધારિત અર્થતંત્રને પ્રોત્સાહન આપતા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ રવિવારે ભાવનગર ખાતે યોજાયેલા “સમુદ્ર સે સમૃદ્ધિ” કાર્યક્રમમાં રૂ. 33,600 કરોડથી વધુના પ્રોજેક્ટ્સનું ખાતમૂહૂર્ત અને લોકાર્પણ કર્યું. આ અવસર પર તેમણે મેરિટાઇમ ક્ષેત્રને ભારતની સમૃદ્ધિ અને આત્મનિર્ભરતાની ચાવી ગણાવતાં “ચિપ થી શિપ” સુધીન...

કૃષિ પાક ખરીદીમાં ગેરરીતિના આરોપો સરકારી નીતિ પર પ્રશ્નો ઉભા કરે છે

Allegations of irregularities in agricultural crop procurement raise questions about government policy कृषि फसल खरीद में अनियमितताओं के आरोप, सरकार की नीति पर सवाल અમદાવાદ, 20 સપ્ટેમ્બર, 2025 ટેકાના ભાવે મગફળી અને અન્ય કૃષિ પાક ખરીદવાના રાજ્ય સરકારના કાર્યક્રમમાં ગેરરીતિના આરોપો સામે આવ્યા છે. કોંગ્રેસના નેતા મનહર પટેલે સરકાર પર સીધો આરોપ લગાવત...

કોંગ્રેસના અધ્યક્ષ અમિત ચાવડાએ બનાવેસકાંઠા કે બાઢ વિસ્તાર ઇલાકોનો પ્રવ...

કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાએ બનાસકાંઠાના પૂરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લીધી બનાસકાંઠા, ૧૫ સપ્ટેમ્બર, ૨૦૨૫ ૭ અને ૮ સપ્ટેમ્બરના રોજ ભારે વરસાદને કારણે બનાસકાંઠાના થરાદ, વાવ અને સુઇગામ તાલુકામાં હજારો પરિવારો પૂરથી પ્રભાવિત થયા છે. ગામડાઓ પાણીમાં ડૂબી ગયા, ઘરો ધરાશાયી થયા, પાક નાશ પામ્યા અને મોટા પાયે પશુધનને નુકસાન થયું જેનાથી ગ્રામીણ અર્થતંત્ર પર ...

પ્રધાનમંત્રી ભાવનગરની મુલાકાતે, કોંગ્રેસે જૂના વચનો પર સવાલ ઉઠાવ્યા

Prime Minister, Congress raised questions on old promises on Bhavnagar tour भावनगर दौरे पर प्रधानमंत्री, कांग्रेस ने पुराने वादों पर उठाए सवाल ભાવનગર, 20 સપ્ટેમ્બર, 2025 વડાપ્રધાન શનિવારે ભાવનગર આવવાના છે. મ્યુનિસિપલ અને સ્થાનિક સંસ્થાઓની ચૂંટણીઓને ધ્યાનમાં રાખીને તેમની મુલાકાત રાજકીય રીતે મહત્વપૂર્ણ માનવામાં આવે છે. પ્રધાનમંત્રી પોતાના ભાષણમાં...

60 ગામડાઓ શહેરમાં ભળી ગયા, શહેરી ગુજરાતનો ઇતિહાસ

સવલતો મળતી નથી તેથી અનેક જગ્યાએ વિરોધ ચાલુ છે 60 villages merged into the city, the history of urban Gujarat દિલીપ પટેલ 20 સપ્ટેમ્બર 2025 1 જાન્યુઆરી 2025થી નવી 9 મહાનગરપાલિકાઓ બનાવવાની સાથે આસપાસના 60 ગ્રામપંચાયતોને ભેળવી દેવાયા હતા. મહાનગરપાલિકામાં ભળી ગઈ હતી. ભાજપ સરકારે આગામી સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલા શહેરીકરણની ચાલથી નવી રાજકિય રણનીતિ...

મોદી રાજમાં અમદાવાદમાં દેશાંતર પરવાના વધ્યા

Immigration permits increased in Ahmedabad under Modi's rule मोदी राज में अहमदाबाद में इमिग्रेशन परमिट बढ़े એક વર્ષમાં 8.12 લાખ પાસપોર્ટ ઈશ્યુ કરાયા અમદાવાદ 2025 2022 સુધીમાં ગુજરાતમાં 67 લાખ 61 હજાર પરવાના હતા. જે દેશમાં છઠ્ઠા ક્રમે હતા. જેમાં 3 વર્ષમાં 25 લાખ વધી ગયા છે. આમ કુલ 92 લાખ પાસપોર્ટ છે. જે 2026 સુધીમાં 1 કરોડ પાસપોર્ટ થઈ જશે. અ...

તવરીબહેન દાજીભાઈ ખાંટ 131 વર્ષ જીવ્યા, વિશ્વ વિક્રમ 122 વર્ષનો

तवारीबेन दाजीभाई खांट 131 साल तक जीवित रहीं, विश्व रिकॉर्ड 122 साल Tawariben Dajibhai Khant lived to 131 years, surpassing the world record of 122 years. વિરપુર 2025 મહિસાગર જિલ્લાના વિરપુર તાલુકાના આલમપુર ગામે તવરીબહેન દાજીભાઈ ખાંટનું 131 વર્ષે અવસાન થયું હતું. ઉંમર અને સામાન્ય બીમારીના કારણે અવસાન થયું હતું. તવરીબહેન દાજીભાઈ ખાંટ પાંચ પેઢી સુધી...

મુંદરા શહેર ભાજપ ઉપપ્રમુખ સામે કોર્ટમાં ફરિયાદ

A complaint has been filed against the Mundara Municipal BJP Vice President मुंडारा नगर भाजपा उपाध्यक्ष के खिलाफ अदालत में शिकायत दर्ज 2025 ભુજ: મુંદરા શહેર ભાજપ ઉપપ્રમુખ અને મુંદરાના કોર્પોરેટર અલ્પાબાના પતિ ધ્રુરવરાજ બહાદુરસિંહ ચુડાસમા સામે રાજકોટની કોર્ટમાં રૂ. 71.33 લાખના ચેક રિટર્નની ફરિયાદ નોંધાઈ છે. રાજકોટના ફરિયાદી કાંતિલાલ ભીમાણીને જમી...

ગુજરાતમાં ઈકો ફ્રેન્ડલી સેનેટરી નેપકિન બનાવ્યું

Eco-Friendly Sanitary Napkins Made in Gujarat गुजरात में निर्मित पर्यावरण-अनुकूल सैनिटरी नैपकिन વડોદરા 2025 એમ.એસ.યુનિવર્સિટીની ટેકનોલોજી ફેકલ્ટીના ટેકસ્ટાઈલ એન્જિનિયરિંગ વિભાગના સંશોધકોએ મહિલાઓ માટે સ્વદેશી ઈકો ફ્રેન્ડલી સેનેટરી નેપકિન બનાવ્યું છં. પીએચડી કરનાર અર્પણ ખારવાએ પોતાના પીએચડી ગાઈડ પી સી પટેલ અને સત્યજીત ચૌધરીના માર્ગદર્શન હેઠળ સેન...

રિવરફ્રન્ટ આસપાસ ખાનગી જમીનોનું ડેવલપમેન્ટ ગિફ્ટ સિટી દ્વારા કરાશે

Private lands around the riverfront will be developed by GIFT City रिवरफ्रंट के आसपास की निजी ज़मीनों का विकास गिफ्ट सिटी द्वारा किया जाएगा અમદાવાદ, 2025 રાજ્યના પાટનગર ગાંધીનગરની સાબરમતી નદીના કિનારે રિવરફ્રન્ટની આસપાસનો વિસ્તાર ગિફ્ટ સિટી જેવો જ બને તે માટે ગિફ્ટ સિટીના સોંપવામાં આવી છે. ગાંધીનગરથી અમદાવાદ વચ્ચે રિવરફ્રન્ટને જોડી દેવામાં આવશે. ...

અમદાવાદના બજેટમાં પ્રસ્તાવિત 5501 કરોડના કામમાંથી 40% અધૂરાં

40% of the Rs 5,501 crore worth of work proposed in the Ahmedabad budget remains incomplete. અમદાવાદ, 2025 મ્યુનિસિપલ કમિશનર દ્વારા વર્ષ-2024-25 માટે રૂપિયા 10801 કરોડનું ડ્રાફટ બજેટ રજૂ કર્યુ હતુ. મ્યુનિસિપલ કમિશનરે રૂપિયા 5501 કરોડના વિકાસકામ જાહેર કર્યા હતા. તેની સામે ડિસેમ્બર અંત સુધીમાં રૂપિયા 3300 કરોડના કામ જ પુરા થઈ શકયા છે. શહેરના તમામ ...