આયુષ્યમાન કૌભાંડ 5 – સુરતની કિરણ હોસ્પિટલની સેવા રદ

સપ્ટેમ્બર 2019માં સુરત ની પ્રખ્યાત કિરણ હોસ્પિટલ ને “માં” કાર્ડ અને આયષ્યમાન પ્રધાનમંત્રી યોજનાના લાભની સેવાઓ રદ કરાઈ હતી. રાજ્ય સરકારની આરોગ્ય યોજના હેઠળ જે દર્દી ઓ કિરણ હોસ્પિટલમાં દાખલ થતાં હતાં તેમની પાસેથી પણ ચાર્જ વસુલાત કરવામાં આવતી હતી અંને કેન્દ્ર અને રાજય સરકાર પાસે પણ દર્દીઓના ક્લેમ પાસ કરાવીને રૂપિયા મેળવી લેવાતા હતા. આ … Continue reading આયુષ્યમાન કૌભાંડ 5 – સુરતની કિરણ હોસ્પિટલની સેવા રદ