ગુજરાતના જમીન રી-સરવે માં ભૂલો કરનાર ચાર કંપનીઓ સામે પગલાં

સમગ્ર ગુજરાત રાજ્યની જમીન માપણી કરનારી ચાર કંપનીઓએ પારાવાર ભૂલો કરી હોવાથી તેમને સજા કરવાની જાહેરાત મહેસૂલ વિભાગે કરી દીધી છે. ખેતીની જમીનમાં ખેડૂતોને મુશ્કેલીમાં મૂકી દીધા છે. તેઓ પરેશાન છે અને સરકારને પરેશાન કરી રહ્યાં છે. હવે એવી પરિસ્થિતિ ઊભી થઇ છે કે સમગ્ર સરવે રદ કરવો પડે તેમ છે. તેથી સરકારે નક્કી કર્યું … Continue reading ગુજરાતના જમીન રી-સરવે માં ભૂલો કરનાર ચાર કંપનીઓ સામે પગલાં