તમાકુ ખાવાથી થતાં મોતની વિશ્વની વિગતો, નેતાઓ અને અધિકારીઓ પાસે હતી, પણ અમદાવાદની વિગતો ન હતી

અમદાવાદ જિલ્લા પંચાયતના ભાજપના પ્રમુખ જીતેન્દ્રસિહ ચૌહાણે તમાકુની આદત છોડી પરીવારને ખુશી આપવા જણાવ્યું હતું. તેમણે તમાકુથી કેટલાં લોકોના મૃત્યુ થાય છે તેની સમગ્ર વિશ્વની માહિતી બાવળાની રેલીમાં આપી હતી. પણ અમદાવાદ જિલ્લામાં તમાકુ ખાનારાઓની વિગતો આપી શક્યા ન હતા. અમદાવાદ જિલ્લામાં તમાકુ ખાનારાઓની મોટી સંખ્યા છે અને તેઓ આરોગ્ય સામે ગંભીર પડકારો ઊભા કરી … Continue reading તમાકુ ખાવાથી થતાં મોતની વિશ્વની વિગતો, નેતાઓ અને અધિકારીઓ પાસે હતી, પણ અમદાવાદની વિગતો ન હતી