નર્મદાના પાણી ન મળતાં ખેડૂતોના રાત દિવસ ઉપવાસ
બનાસકાંઠા : સરહદ પર આવેલા વાવ તાલુકાના છેવાડાના ગામોમાં સિંચાઈ માટે નર્મદાનું પાણી ન મળતું હોવાની વારંવાર રજૂઆત કરવા છતાં પણ પાણી નહીં મળવાના કારણે ચોથરનેસડા અને ટડાવ ગામના ખેડતો બનાસકાંઠા જિલ્લાના વાવના પ્રાંતઅધિકારીને સામુહિક આત્મવિલોપન કરવાની ચિમકી સાથેનું આવેદનપત્ર આપ્યું હતું. આવેદન આપીને નર્મદા વિભાગની મુખ્ય ઓફિસ આગળ ભૂખ હડતાલ પર ઉતરી ગયા હતા. ખેડુતોએ … Continue reading નર્મદાના પાણી ન મળતાં ખેડૂતોના રાત દિવસ ઉપવાસ
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed