નર્મદા યોજનામાં નરેન્દ્ર મોદીની નિષ્ફળતા

નરેન્દ્ર મોદી , મુખ્ય પ્રધાન ગુજરાત : ૭ ઓક્ટોબર ૨૦૦૧ ૧૫ મી સદીમાં (૧૪૮૩-૧૫૩૦) મુગલ શ્હેંશાહ બાબુર જ્યારે હિંદુસ્તાન આવ્યો ત્યારે તેને “તારીખે બાબૂરી” અને “બાબરનામાં” લખ્યા. તેમાં તેણે ઉલ્લેખ કર્યો કે હિંદુસ્તાનની પ્રજા નહેરથી ખેતી કરવાની તરફેણ કરતી નથી. તેણે હિંદુસ્તાનમાં કોઈ જગ્યાએ નહેર જોઈ નહોતી. ૨૦૦૧ ના જાન્યુઆરી મહિનાની ૨૬ તારીખે ગુજરાતનાં કચછ … Continue reading નર્મદા યોજનામાં નરેન્દ્ર મોદીની નિષ્ફળતા