નવ વર્ષમાં નવ કરોડ રૂપિયાનો ખર્ચ છતાં ૪.૨૨ લાખ લોકોને કૂતરા કરડયા
અમદાવાદ શહેરમાં એક સમયે કૂતરા પકડવા માટે ગાડીઓ શહેરના વિવિધ વિસ્તારોમાં ફરીયાદને આધારે પહોંચતી અને કૂતરા પકડતી હતી.નવ વર્ષમાં પરિસ્થિતિ બદલાઈ છે. હવે અમપાએ એનિમલ વેલ્ફેર બોર્ડના આદેશ મુજબ આ કામગીરી વિવિધ એજન્સીઓને સોંપી છે.શહેરમાં છેલ્લા નવ વર્ષમાં કૂતરા કરડવાના બનાવોમાં ૭૭ ટકા જેટલો વધારો નોંધાવા પામ્યો છે.આ પરિસ્થતિની વચ્ચે માણસે માણસને બચકા ભર્યા હોય … Continue reading નવ વર્ષમાં નવ કરોડ રૂપિયાનો ખર્ચ છતાં ૪.૨૨ લાખ લોકોને કૂતરા કરડયા
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed