પશુમાં થતાં રોગો અને તેના ઉપચારો જાણીલો તો દુધ ઉત્દાન વધી શકે

સ્વસ્થ પ્રજનનતંત્ર તો સ્વચ્છ, સ્વસ્થ અને નફાકારક દૂધ ઉત્પાદન. અત્યારે ઋતુકાળમા ન આવવુ, વારમ્વાર ઉથલા મારવા પશુપાલનમા પશુપાલકો માટે  મુખ્ય મુંજવતા પ્રશ્ન છે. કુલ ગાયો/ભેંસોમા ૩૦ થી ૪૦% ગાયો/ભેંસો, ઉથલા મારવા અને ગરમીમા ન આવવુ જેવા પ્રજનન રોગોથી પિડીત છે. વાછરડી/પાડીઓ-જોટીઓ પુખ્ત વયની થવા છતા અને ભેંસો અને ગાયો વિયાણ બાદ ઋતુકાળમા નથી આવતી. જેથી … Continue reading પશુમાં થતાં રોગો અને તેના ઉપચારો જાણીલો તો દુધ ઉત્દાન વધી શકે