પશુમાં થતાં રોગો અને તેના ઉપચારો જાણીલો તો દુધ ઉત્દાન વધી શકે
સ્વસ્થ પ્રજનનતંત્ર તો સ્વચ્છ, સ્વસ્થ અને નફાકારક દૂધ ઉત્પાદન. અત્યારે ઋતુકાળમા ન આવવુ, વારમ્વાર ઉથલા મારવા પશુપાલનમા પશુપાલકો માટે મુખ્ય મુંજવતા પ્રશ્ન છે. કુલ ગાયો/ભેંસોમા ૩૦ થી ૪૦% ગાયો/ભેંસો, ઉથલા મારવા અને ગરમીમા ન આવવુ જેવા પ્રજનન રોગોથી પિડીત છે. વાછરડી/પાડીઓ-જોટીઓ પુખ્ત વયની થવા છતા અને ભેંસો અને ગાયો વિયાણ બાદ ઋતુકાળમા નથી આવતી. જેથી … Continue reading પશુમાં થતાં રોગો અને તેના ઉપચારો જાણીલો તો દુધ ઉત્દાન વધી શકે
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed