ભાજપ સરકારના કારણે શીંગદાણા ઉદ્યોગ પડી ભાંગવાની તૈયારી
શીંગદાણાની નિકાસમાં પણ ગુજરાતની મગફળી પ્રથમ પસંદગી છે. પરંતુ અફલાટોકસીન (ફુગ)નું પ્રમાણ નિકાસમાં અવરોધક છે. આ ફૂગ દાણામાં હોય તો દાણો કડવો લાગે છે. જેને ઝેરી માનવામાં આવે છે. બીજું સરકારી નીતિના કારણે પણ ગુજરાતમાં મગફળીના દાણાની નિકાસ વધવાના બદલે ઘટી રહી છે. સીંગમાંથી મશીન દ્વારા દાણા કાઢી લીધા બાદ જેમાં ખરાબ અને તુટેલા દાણા … Continue reading ભાજપ સરકારના કારણે શીંગદાણા ઉદ્યોગ પડી ભાંગવાની તૈયારી
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed