૧૫ મી સદીમાં (૧૪૮૩-૧૫૩૦) મુગલ શ્હેંશાહ બાબુર જ્યારે હિંદુસ્તાન આવ્યો ત્યારે તેને “તારીખે બાબૂરી” અને “બાબરનામાં” લખ્યા. તેમાં તેણે ઉલ્લેખ કર્યો કે હિંદુસ્તાનની પ્રજા નહેરથી ખેતી કરવાની તરફેણ કરતી નથી. તેણે હિંદુસ્તાનમાં કોઈ જગ્યાએ નહેર જોઈ નહોતી. ૨૦૦૧ ના જાન્યુઆરી મહિનાની ૨૬ તારીખે ગુજરાતનાં કચછ પરદેશમાં ભયાનક ભૂકંપ આવ્યો. દિલ્હીની ગાદી ઉપર એન ડી એ … Continue reading સિંચાઈ માટે મોદીના ફોક વચનો
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed