સિંહ અસુરક્ષિત, ગીરમાં 850 ગુના પ્રાણીઓ સામે હિંસાના નોંધાયા

13 વર્ષમાં સિંહના વિસ્તાર ગીરમાં 850 ગુના પ્રાણી સામેની હિંસાના નોંધાયા આણંદમાં અજગરને જીવતો સળગાવી દેવાની ઘટનાએ સમગ્ર ગુજરાતને ચોંકાવી દીધું છે. ગુજરાત રાજ્યમાં 2018 અને 2019ના બે વર્ષમાં 184 સિંહોના મૃત્યુ થતા ગુજરાત હાઇકોર્ટ ધ્વારા સિંહોના અપમૃત્યુ અંગે નોધ લઇ રાજ્યમાં સિંહોના બચાવ માટે શું કામગીરી કરવામાં આવી રહી છે તેની વિગતો માંગી હતી. … Continue reading સિંહ અસુરક્ષિત, ગીરમાં 850 ગુના પ્રાણીઓ સામે હિંસાના નોંધાયા