સી.આર.પાટીલના દત્તક ગામમાં ખ્રિસ્તી ધર્મ પરિવર્તનથી સામાજિક બહિષ્કાર
ધર્મ-અધર્મ – દિલીપ પટેલ – વિશ્લેષણ નવસારી જિલ્લાનું ગણદેવા ગામને ભાજપના સાંસદ સી. આર. પાટીલે દત્તક લીધું છે. તે ગામને દેશનું પ્રથમ ધુમાડા રહીત ગામ સપ્ટેમ્બર તો જાહેર કર્યું છે. પણ અહીં હવે ધર્મ પરિવર્તનની આગ લાગતાં ધર્મનો ધુમાડો નિકળી રહ્યો છે. 7100 વસતી ધરાવતાં નવસારીના ગણદેવી તાલુકાના ગણદેવા ગામના આદિવાસી આગેવાનોએ ખ્રિસ્તીઓને ગામના ફળિયામાં … Continue reading સી.આર.પાટીલના દત્તક ગામમાં ખ્રિસ્તી ધર્મ પરિવર્તનથી સામાજિક બહિષ્કાર
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed