સૌની યોજનામાં 10.20 લાખ હેક્ટરને સિંચાઈ તો ન મળી અને રૂ.11 હજાર કરોડ ખર્ચાય ગયા
નર્મદા યોજના ખરા અર્થમાં ગુજરાતની જીવાદોરી બની રહી છે. સૌરાષ્ટ્ર-કચ્છના પાણીની સમસ્યાવાળા સૌરાષ્ટ્રમાં અવતરણ ‘સૌરાષ્ટ્ર નર્મદા અવતરણ ઇરીગેશન’ યોજના એટલે કે ‘સૌની’ યોજના દ્વારા 27 ઓગસ્ટ 2016માં થયું તેને ત્રણ વર્ષ થયા છતાં 10 લાખ હેક્ટરમાં તેનો ક્યાંય લાભ દેખાતો નથી. જેની પાછળ રૂ.૧૧ હજાર કરોડનો અંદાજીત ખર્ચ થયું છે. જેનું વળતર શું છે એવો … Continue reading સૌની યોજનામાં 10.20 લાખ હેક્ટરને સિંચાઈ તો ન મળી અને રૂ.11 હજાર કરોડ ખર્ચાય ગયા
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed