11 લાખ ટન યૂરિયા ગુજરાતમાં ચોમાસામાં વપરાશે, થેલાએ 500ની સબસિડી
કેન્દ્રીય શિપિંગ (સ્વતંત્ર હવાલો) કેમિકલ્સ અને ફર્ટીલાઈઝર્સ મંત્રી મનસુખભાઈ માંડવિયાએ જણાવ્યું હતું કે, ગુજરાતમાં આ ખરિફ સિઝનમાં લગભગ 11 લાખ મેટ્રિકટન યૂરિયાની જરૂરિયાતનો અંદાજ છે, આ સંપૂર્ણ માગને પહોંચી વળવા માટે જરૂરી પૂરવઠો ઉપલબ્ધ કરાવી દેવામાં આવ્યો છે. સમગ્ર દેશમાં વર્ષ દરમિયાન 300-325 લાખ મેટ્રિકટન યૂરિયાની જરૂરીયાત હોય છે, આ જરૂરિયાનને પહોંચી વળવા મંત્રાલય હેઠળ … Continue reading 11 લાખ ટન યૂરિયા ગુજરાતમાં ચોમાસામાં વપરાશે, થેલાએ 500ની સબસિડી
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed