14 વર્ષમાં મુખ્ય પ્રધાનની કચેરીએ 4.77 લાખ પ્રશ્નો દૂર કર્યા, સિસ્ટમ નિષ્ફળ
મુખ્યમંત્રીના જનસંપર્ક ‘સ્વાગત’ ઓનલાઇન જનફરિયાદ નિવારણ કચેરી 1997 અને પછી 2003થી શરૂં કરવામાં આવી હતી ત્યારથી લઈને આજ સુધી 14 વર્ષમાં 4.77 લાખ ફરીયાદો દૂર કરવામાં આવી હોવાનો દાવો મુખ્યમંત્રીની કચેરી દ્વારા કરવામાં આવ્યો છે. કેશુભાઈ પટેલ, શંકરસિંહ વાઘેલા, નરેન્દ્ર મોદીએ સામાન્ય માનવીની રાવ-ફરિયાદના ટેકનોલોજી વિનિયોગથી સ્થળ પર નિવારણના ઉપક્રમ સ્ટેટ વાઇડ એટેન્શન ઓન ગ્રીવન્સીસ બાય એપ્લીકેશન … Continue reading 14 વર્ષમાં મુખ્ય પ્રધાનની કચેરીએ 4.77 લાખ પ્રશ્નો દૂર કર્યા, સિસ્ટમ નિષ્ફળ
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed