ખેડૂતો જમીન ગુમાવી રહ્યાં છે, 50 લાખ ખેડૂત પરિવારોએ જમીન ગુમાવતાં બેકારીના ખપ્પરમાં, વૈશ્વિકરણ પછીની અત્યંત ખરાબ સ્થિતી

2010-10 ની સરખામણીએ કૃષિ વાવેતર વિસ્તારમાં 2015-16માં ઘટાડો નોંધાયો છે. કુલ ક્ષેત્રફળ 2010-11માં 14,15,630 ચોરસ કિ.મી. હતું, તે 2015-16માં ઘટીને 13,95,060 ચોરસ કિ.મી. આવીને ઊભું છે. આ સમયગાળા દરમિયાન કૃષિ હોલ્ડિંગમાં પણ ઘટાડો નોંધવામાં આવ્યો હતો, જે વર્ષ 2015-16માં 18,20,100 થી ઘટીને 18,16,030 ચોરસ કિલોમીટર થઈ ગયો છે. દેશમાં સ્થાનાંતરિત કૃષિ વિશે વાત કરીએ, તો … Continue reading ખેડૂતો જમીન ગુમાવી રહ્યાં છે, 50 લાખ ખેડૂત પરિવારોએ જમીન ગુમાવતાં બેકારીના ખપ્પરમાં, વૈશ્વિકરણ પછીની અત્યંત ખરાબ સ્થિતી