7 વર્ષમાં 412 સિંહના મોત થયા છે, આ વર્ષે 100થી વધું મોતની શક્યતા
ગુજરાત સરકારે વિધાનસભામાં છેલ્લાં બે વર્ષમાં 184 સિંહોનાં મૃત્યુ થયાનો આંકડો જાહેર કર્યો હતો. 2016માં 104 અને 2017માં 80 સિંહોનાં મોત થયાનું સરકારે જાહેર કર્યું હતું. આંકડા સિંહોની સલામતીને લઈને ચિંતા ઉપજાવે તેવા હતા તેમ છતાં ભાજપ સરકારે કોઈ પગલાં લીધા ન હતા. એશિયામાં એક માત્ર પશ્ચિમ ભારતનું સૌરાષ્ટ્રના દક્ષિણ છેડે ગીર જંગલમાં હવે સિંહનું … Continue reading 7 વર્ષમાં 412 સિંહના મોત થયા છે, આ વર્ષે 100થી વધું મોતની શક્યતા
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed