ગાંધીનગર, 9 ઓક્ટોબર 2020 ગુજરાતમાં 1.25 લાખ નીલ ગાયની વસતી જંગલ બહાર છે. જે ખેતરમાં જઈને ચારો ચરે છે. તેનાથી ખેડૂતોને વર્ષે રૂ.5000 કરોડ આસપાસનું નુકસાન પાકમાં થાય છે. છતાં તેનો કોઈ ઉપાય નથી. ખેતરમાં જ નહીં પણ ગાંધીનગર શહેરમાં પ્રધાનોની વસાહત આસપાસ 700 નીલ ગાયો છે. સચિવાલયમાં ગાયો ઘુસી જાય છે. જે આસપાસના ખેતરોમાં … Continue reading એક નીલ ગાય ખેડૂતને રોજ રૂ.1100નું નુકસાન કરે છે, 1.25 લાખ નીલ ગાયથી ગુજરાતને રૂ.5 હજાર કરોડનું નુકસાન
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed