સોમનાથના કલેક્ટર અજયને કૂતરી કરડી, પત્નીને કંઈ ન કર્યું, 6 લાખ લોકોને કુતરા કરડે છે, ગીરમાં છોડવા એક માત્ર ઉપાય

સોમનાથ, 7 નવેમ્બર 2020 સામાન્ય માણસને રસ્તા પર કૂતરી કરડે તે સમાચાર હવે બનતા નથી પણ કૂતરા પકડવાના આદેશો કરનારા કલેક્ટરને જ્યારે કૂતરું કરડી જાય ત્યારે તે લોકો માટે સમાચાર બને છે. ગીર સોમનાથના જિલ્લા કલેક્ટર અજય પ્રકાશને કૂતરી કરડી ગઈ છે.  આખા જિલ્લામાં રમૂજ જોવા મળી રહી છે. કલેકટર અને જીલ્લા મેજીસ્ટ્રેટ અજયપ્રકાશ પત્ની … Continue reading સોમનાથના કલેક્ટર અજયને કૂતરી કરડી, પત્નીને કંઈ ન કર્યું, 6 લાખ લોકોને કુતરા કરડે છે, ગીરમાં છોડવા એક માત્ર ઉપાય