ખેડૂત દીઠ 40થી 50 હજાર રુપિયા યુરિયા વેડફાય છે

https://www.youtube.com/watch?v=VbkmG7w1Tj4 https://www.youtube.com/watch?v=XcGsQUewcX4 ખેડૂતો ખેતરમાં નાઈટ્રોજન – યુરિયા ખાતર રસાયણ તરીકે નાંખે છે તેમાં માત્ર 25 ટકા વપરાય છે. 75 ટકા યુરિયા તો વેડફાઈ જાય છે. વર્ષે 5થી 6 હજાર કરોડના નાઈટ્રોજન રસાયણ વપરાય છે. જેમાંથી 75 ટકા નકામું જાય છે. ખાતર નાંખાય છે તેમાં કૃષિ પાક 25 ટકા જ વાપરે છે. બાકીનું રસાયણ જમીનની અંદર … Continue reading ખેડૂત દીઠ 40થી 50 હજાર રુપિયા યુરિયા વેડફાય છે