ગુજરાતના તમામ શહેર અને ગામમાં લાલ રંગના પાણીની બોટલ મૂકાઈ, કૂતરા ભાગે છે ?
ઘેર ઘેર લાલ બોટલો લટકાવાય છે. કુતરાઓ ઘરની બહાર ગંદકી કરતા હોય છે જેથી ગૃહીણીઓને ભારે જહેમત ઉઠાવી પડે છે. જેથી આ ટુચકો અપનાવવામાં આવ્યો છે. જે બોટલ મુકવામાં આવતા જ કુતરાની રંજાડ બંધ થઇ છે. ઠેર ઠેર લાલપાણીની બોટલો ઘરે-ઘરે જોવા મળી રહી છે. બોટલો લટકાવી છે ત્યારથી રાત્રે કે દિવસે કુતરા કે અન્ય … Continue reading ગુજરાતના તમામ શહેર અને ગામમાં લાલ રંગના પાણીની બોટલ મૂકાઈ, કૂતરા ભાગે છે ?
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed