કચ્છના ઉંટને જેલ, બધા 24ના મોત
મહારાષ્ટ્ર પોલીસે કચ્છમાંથી ઘણાં ઊંટોને તેમની કસ્ટડીમાં લીધા હતા, તેમને વિચરતી પશુપાલકો રબારી પાસેથી બળજબરીથી અલગ કર્યા હતા. એક મહિના પછી તેઓએ તે બધાને છોડી દીધા હતા. જયદીપ હાર્ડીકર સંપાદક: પ્રીતિ ડેવિડ અનુવાદક: સ્વર્ણ કાન્તા ફોટો • જયદીપ હાર્ડીકર અટકાયતના આઘાતથી ઊંટ ભાગવા લાગ્યો. જાન્યુઆરી 2022માં મહારાષ્ટ્રની અમરાવતી પોલીસે 58 ઢોર અને ઊંટને કસ્ટડીમાં લીધા … Continue reading કચ્છના ઉંટને જેલ, બધા 24ના મોત
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed