મોદીને ગુજરાતે વડાપ્રધાન બનાવ્યા, પણ રેલવે લાઈન વધારવાના બદલે ઘટાડી, વધું એક થપ્પડ

ગાંધીનગર, 10 માર્ચ 2020 નરેન્દ્ર મોદી ગુજરાતના હોવા છતાં રેલ્વેમાં ગુજરાતને કોઈ ફાયદો કરાવી આપ્યો નથી. પોતાના વડનગર અને ગાંધીનગર જેવા થોડા રેલ્વે સ્ટેશનો બનાવી આપ્યા છે. પણ રેલ્વે લાઈનો વધવી જોઈએ તેના બદલે ઘટી છે. ગુજરાત સરકારે વિધાનસભામાં ઘડાકો કર્યો હતો કે, કેન્દ્ર સરકાર જેનું સંચાલન કરે છે તે રેલવેની કુલ લંબાઈ મોદી વડાપ્રધાન … Continue reading મોદીને ગુજરાતે વડાપ્રધાન બનાવ્યા, પણ રેલવે લાઈન વધારવાના બદલે ઘટાડી, વધું એક થપ્પડ