કપાસીયા ખોળ પશુ માટે મોતનો કોળિયો બની ગયો

ગાંધીનગર, 26 જૂન 2021 એક લિટર દૂધ આપતાં પશુને 300 ગ્રામ ખાણ દાણ આપવામાં આવે છે. જેમાં કપાસીયા ખોળ સૌથી વધું હોય છે. કપાસીયામાં  ભેળસેળ થતી હોવાની ફરિયાદ 10 વર્ષથી ખેડૂતો કરી રહ્યાં છે. છતાં સરકાર કંઈ કરવા માંગતી નથી. આ અઠવાડિયે ભેળસેળયુકત કપાસિયા ખોળના કોથળા સાથે ખેડૂતોએ દેખાવો કર્યા હતા. પશુ આહારનો ભાવ વધતાં … Continue reading કપાસીયા ખોળ પશુ માટે મોતનો કોળિયો બની ગયો