અનાજ કૌભાંડ – કોરોના કરતાં ધનેડાથી સડેલાં અનાજથી લોકો વધારે બિમાર પડશે,

ગુજરાત રાજ્ય સરકાર દ્વારા રાજ્યભરમાં આવેલી રેશનીંગની દુકાન પરથી ગરીબ પરીવારોને મફત અનાજ વિતરણ કરવામાં આવી રહ્યું છે. જે અનેક સ્થળે સડેલું ધનેડા પડેલું અનાજ આપવામાં આવી રહ્યું છે. જે રૂપાણી સરકારનું સૌથી મોટું અનાજ કૌભાંડ માનવામાં આવે છે. સરકારી ગોડાઉનમાં ત્રણ માસ જૂનો દાળનો જથ્થો પડ્યો હતો. નવો જથ્થો આવતાની સાથે જૂનો જથ્થો પણ … Continue reading અનાજ કૌભાંડ – કોરોના કરતાં ધનેડાથી સડેલાં અનાજથી લોકો વધારે બિમાર પડશે,