રાજ્યની માલિકીનું સોલા તળાવ AMCને ફ્રી માં અપાયું

અમદાવાદ, અમદાવાદ શહેરમાં રાજ્યની માલિકીની તળાવના વિકાસ માટે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આ તળાવને વિના મૂલ્યે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (એએમસી) ને સોંપવાનો નિર્ણય કર્યો છે. એએમસી શહેરના સુંદરકરણ માટે અને આ વિસ્તારના રહેવાસીઓ માટે પિકનિક અને મનોરંજન સ્થળ તરીકે આ તળાવ અને તેની આસપાસના વિસ્તારોનો વિકાસ કરશે. આ તળાવ સોલા ગ્રામ પંચાયત તળાવ છે, જેનું ક્ષેત્રફળ, … Continue reading રાજ્યની માલિકીનું સોલા તળાવ AMCને ફ્રી માં અપાયું