દેશના સૌથી મોટા આયુષ્યમાન કૌભાંડમાં રૂપાણી સરકાર વિધાનસભામાં મૌન કેમ ?
ગાંધીનગર, 13 માર્ચ 2020 રાજ્ય સરકારે 61,000 ભૂત આયુષ્માન કાર્ડ રદ કરવા જાન્યુઆરી, 2020માં આદેશ આપ્યો હતો પણ પછી તેમાં આગળ શું થયું તે અંગે ગુજરાત વિધાનસભામાં જાહેરાત કરી નથી. આ કૌભાંડ એટલું વ્યાપક છે કે તેમાં ભાજપની રૂપાણી સરકાર બદનામ થઈ જાય તેમ છે. તેથી સરકાર આ કૌભાંડ દબાવી દેવા માટે તમામ પ્રયાસો કરી … Continue reading દેશના સૌથી મોટા આયુષ્યમાન કૌભાંડમાં રૂપાણી સરકાર વિધાનસભામાં મૌન કેમ ?
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed