Saturday, July 11, 2026

Tag: गुजरात सरकार

[:gj]સરકાર વચનથી ફરી ગઈ, દ્વારકામાં ખેતરો વીંધી નાખ્યા[:en]GujGovt Bac...

गुजरात सरकार वादे से पीछे हटी, द्वारका के खेत बर्बाद हो रहे हैं GujGovt Backtracks on Promise, Dwarka's Farmlands Face Ruin દિલીપ પટેલ, અમદાવાદ, 24 મે 2026 ગુજરાતની કુલ પવન ઊર્જા ઉત્પાદન ક્ષમતા 7,542 મેગાવોટ છે, જે ભારતમાં તમિલનાડુ (9,304 મેગાવોટ) પછી બીજી સૌથી મોટી સ્થાપિત ક્ષમતા છે. એપ્રિલ 2019થી માર્ચ 2020 વચ્ચે ગુજરાતે વિન્ડ પાવર ઉત્પાદન ક...

[:gj]ચણાના ઝાડ પર ખેડૂતોને ચઢાવતી સરકાર,  ટેકાના ભાવે 2 ટકા જ ચણાની ખર...

ચણાના ઝાડ પર ખેડૂતોને ચઢાવતી સરકાર,  ટેકાના ભાવે 2 ટકા જ ચણાની ખરીદી, ખેડૂતોને 5 હજાર કરોડનું ભાવ નુકસાન દિલીપ પટેલ 25 જાન્યુઆરી 2022 ચણાનું વાવેતર 3 વર્ષની સરારેશ 4.66 લાખ હેક્ટરની સપાટી તોડીને 11 લાખ હેક્ટર થયું છે. જે ગયા વર્ષે 8.19 લાખ હેક્ટર હતું. સામાન્ય વાવેતરની સામે આ વખતે ચણાનું વાવેતર 235 ટકા વધારે થયું છે. ગુજરાત રાજ્ય સરકારે સમયસ...

[:en]Cases of corrupt officials of the BJP government of Gujarat, your...

Gandhinagar, 3 December 2020 Incidents of looting people through corruption in the Gujarat government have come to light in the year 2020. Corruption has increased in BJP's Vijay Rupani government. Corruption is a social evil. It is taken lightly, hence the backbone of the economy. Without money, does not work in Gujarat. As of November 2020, 17...

[:gj]મધ્યમ વર્ગના 3 કરોડ લોકોને 13 એપ્રિલથી મફત અનાજ[:en]Gujarat gover...

ગાંધીનગર, 10 એપ્રિલ 2020 રાજ્યભરમાં આગામી 13 એપ્રિલ 2020 થી 17 હજાર સરકાર માન્ય સસ્તા અનાજની દુકાનો 52થી 60 લાખ APL-1 કાર્ડધારકોને વિનામૂલ્યે અનાજ અપાશે. જેમાં 2.50 કરોડથી 3 કરોડ મધ્યમવર્ગીય લોકોને અનાજ મળશે. અનાજ વિતરણ વ્યવસ્થા માટે ગ્રામ્ય અને શહેરમાં દુકાનદીઠ શિક્ષક, તલાટી કે ગ્રામસેવક, પોલીસ અને સ્થાનિક અગ્રણી સાથે સમિતી બનશે. સમિતી સોશિય...

[:gj]13 હજાર કેદીઓમાં કોઈને કોરોના થાય તો ? ગુજરાતમાં મહિલા કેદીઓની શુ...

25 માર્ચ 2020 સુરત : જેલમાં કેદ કેદીઓ માટે ખુબ ચિંતા વ્યક્ત કરતા પત્રો સુપ્રીમ કોર્ટ અને ગુજરાત તેમજ રાજસ્થાન હાઈકોર્ટને લખ્યાં. મહામારીના સમય માં સુપ્રીમ કોર્ટે દરેક રાજ્યને 7 વર્ષ કે તેનાથી ઓછી સજા વાળા કેદીઓને પેરોલ આપી છોડવા માટે મંજૂરી આપી છે. ગુજરાત સરકારે એક પણ કેદીને જેલમાંથી મુક્ત કર્યા નથી. સંવેદશહીન સરકાર છે. એડવોકેટ ગોવિંદ ડી.મેરએ...

[:gj]કૃષ્ણની કર્મભૂમિ ખારી ધૂધવી કેમ બની રહી છે ? શું રહસ્ય છે ? [:en]...

ગાંધીનગર, 16 માર્ચ 2020 દેવભૂમિ દ્વારકા જિલ્લામાં દરીયાકાંઠાની જમીનમાં દીન પ્રતિદિન ક્ષારનુ પ્રમાણ વધી રહ્યુ છે. જામનગર જિલ્લામાં 63,391 હેકટર અને દેવભૂમિ દ્વારકા જિલ્લામાં 1,25,000 હેકટર (1250 ચોરસ કિલોમીટર) જમીનમાં ખારાશનું પ્રમાણ જોવા મળ્યુ છે. દ્વારકા જિલ્લો 4051 ચોરસ કિલો મીટરનો છે તેમાં 1250 કોરસ કિલો મીટર જમીન તો ખારી થઈ ગઈ છે. 31 ટકા જમી...