Tag: सोमनाथ
[:gj]સોમનાથ, પૂરી અને કેદારનાથ મંદિર ખજાનો લૂંટાયો[:en]Treasure of Som...
Treasure of Somnath, Puri and Kedarnath temple looted અમદાવાદ, 8 સપ્ટેમ્બર 2024
હિંદુઓના બે મહાન જ્યોતિર્લીંગ ધરાવતાં મંદિરો લૂંટી લેવામાં આવ્યા છે. એક મુસલમીને લૂંટ્યું બીજું હિંદુઓએ લૂંટ્યું. સૌપ્રથમ સોમનાથ. એ જ રીતે, કેદારમ હિમાવત પૃષ્ઠ એટલે કે કેદાર હિમાલયની પાછળના ભાગમાં કેદારનાથ છે. 2021માં સોમનાથ મહાદેવ મંદિર પર 135.5 કિલો સોનું ચઢાવા...
[:gj]સોમનાથમાં શ્રાવણ મહિને કોંગ્રેસની ચાની કીટલી ગરમ[:en]CongressR...
Congress's tea kettle is hot in Somnath in the month of Shravan, सोमनाथ में श्रावण मास में कांग्रेस की चाय की केतली गर्म है, કોંગ્રેસ જે બેઠક જીતવાની હતી તે ધારાસભ્ય વિમલ ચુડાસમાએ હરાવી હોવાનો આરોપ અમદાવાદ, 8 ઓગસ્ટ 2024
સોમનાથએ ભગવાન શિવનું સૌથી પવિત્ર સ્થાન છે. તેમાંએ શ્રાવણ મહિનો સૌથી પવિત્ર મનાય છે. ત્યારે ભર શ્રાવણે કોંગ્રેસમાં હોળી પ્રગટી ...
[:gj]રોજ 6 હજાર લોકો સોમનાથમાં ફ્રીમા જમે છે[:en]6 thousand people eat...
સોમનાથ, 21 માર્ચ 2023
શિવરાત્રીના પાવન પર્વ પર, સોમનાથ ટ્રસ્ટના પ્રસાદ અને નિશુલ્ક ભોજનાલયના 7 રસોઈઘરમાં ગેસ વિતરણ કંપની IRM એનર્જીએ પાઇપ્ડ નેચરલ ગેસ (PNG) પુરવઠો શરૂ કર્યો હતો. IRM એનર્જી ના સી.ઇ.ઓ કરન કૌશલની મદદથી કામ થયું છે. પ્રતિમાસ 19 કિલો વાળું એક એવા 90 કોમર્શિયલ સિલિન્ડરનો ઉપયોગ થતો હતો. 1800₹ ની બજારભાવની ગણતરી અનુસાર 1.62 લાખની કિંમતનો ...
[:gj]જ્યાં ગીતા શ્લોકના પડઘા પડે છે, સોમનાથમાં ગીતા મંદિરના સ્થંભો પર ...
26 ડિસેમ્બર 2020
પ્રભાસ તીર્થના ગોલોકધામ ક્ષેત્ર જ્યાંથી ભગવાન શ્રી કૃષ્ણ એ દેહ ત્યજી નિજધામ પ્રસ્થાન કર્યું એ ભાલકા સ્થળ પાસે ગીતા મંદિર આવેલું છે. ગીતા જયંતીની ઉજવણી 25 ડિસેમ્બર 2020એ કરવામાં આવી હતી. ગીતાના ગ્રંથનું પુજન-આરતી કરવામાં આવેલા હતા. ગીતા પાઠ કરવામાં આવેલા. સોમનાથ મંદિરથી 2 કિમી અને સોમનાથ રેલ્વે સ્ટેશનથી 2.5 કિમીના અંતરે ગીતા મંદ...
![[:gj]સોમનાથમાં શ્રાવણ મહિને કોંગ્રેસની ચાની કીટલી ગરમ[:en]Congress’s tea kettle is hot in Somnath in the month of Shravan[:hn]सोमनाथ में श्रावण मास में कांग्रेस की चाय की केतली गर्म है[:]](https://i0.wp.com/allgujaratnews.in/wp-content/uploads/2024/08/5.jpg?resize=218%2C150&ssl=1)
![[:gj]જ્યાં ગીતા શ્લોકના પડઘા પડે છે, સોમનાથમાં ગીતા મંદિરના સ્થંભો પર ગીતા ગ્રંથના 18 અધ્યાય લખેલા છે[:en]Gita text are written in Gita temple, Somnath, where the verses of the Gita echo [:hn]जहाँ गीता के श्लोकों की गूँज आती है, सोमनाथ के गीता मंदिर के खंभों पर गीता ग्रन्थ के 18 अध्याय लिखे गए [:] GITA MANDIR](https://i0.wp.com/allgujaratnews.in/wp-content/uploads/2020/12/DSC_1561-Copy.jpg?resize=218%2C150&ssl=1)