Tag: અમૃત માટી
[:gj]અમૃત માટી અને અમૃત જળ બનાવો વિપુલ ઉત્પાદન મેળવો [:]
માટીને કાયમી ઉપજાઉ એટલે કે જીવંત રાખી શકાય છે, એટલે આ માટીને અમૃત માટી કહેવાય છે. છોડના વિકાસ માટે જરૂરી દરેક રાસાયણીક, ભૌતિક અને જૈવિક ગુણો આમાં સમતોલ માત્રામાં હોય છે. આ ઉપરાંત આમાં પૂર્ણ રીતે ખાતરમાં રૂપાંતરીત જેવભાર 50% અને 50% ઉપરની ક્રિયાશીલ માટીનું મિશ્રણ છે. અમૃત માટી કેવી રીતે તૈયાર થાય છે? આ સમજવા માટે કુદરતી સ્થળોમાં ક્યા વધુ ઉપજાઉ...
![[:gj]અમૃત માટી અને અમૃત જળ બનાવો વિપુલ ઉત્પાદન મેળવો [:]](https://i0.wp.com/allgujaratnews.in/wp-content/uploads/2021/04/23.jpg?resize=218%2C150&ssl=1)