Tag: ગીતા શ્લોક
[:gj]જ્યાં ગીતા શ્લોકના પડઘા પડે છે, સોમનાથમાં ગીતા મંદિરના સ્થંભો પર ...
26 ડિસેમ્બર 2020
પ્રભાસ તીર્થના ગોલોકધામ ક્ષેત્ર જ્યાંથી ભગવાન શ્રી કૃષ્ણ એ દેહ ત્યજી નિજધામ પ્રસ્થાન કર્યું એ ભાલકા સ્થળ પાસે ગીતા મંદિર આવેલું છે. ગીતા જયંતીની ઉજવણી 25 ડિસેમ્બર 2020એ કરવામાં આવી હતી. ગીતાના ગ્રંથનું પુજન-આરતી કરવામાં આવેલા હતા. ગીતા પાઠ કરવામાં આવેલા. સોમનાથ મંદિરથી 2 કિમી અને સોમનાથ રેલ્વે સ્ટેશનથી 2.5 કિમીના અંતરે ગીતા મંદ...
![[:gj]જ્યાં ગીતા શ્લોકના પડઘા પડે છે, સોમનાથમાં ગીતા મંદિરના સ્થંભો પર ગીતા ગ્રંથના 18 અધ્યાય લખેલા છે[:en]Gita text are written in Gita temple, Somnath, where the verses of the Gita echo [:hn]जहाँ गीता के श्लोकों की गूँज आती है, सोमनाथ के गीता मंदिर के खंभों पर गीता ग्रन्थ के 18 अध्याय लिखे गए [:] GITA MANDIR](https://i0.wp.com/allgujaratnews.in/wp-content/uploads/2020/12/DSC_1561-Copy.jpg?resize=218%2C150&ssl=1)