Tag: નીલ ગાય
[:gj]ખેતીને 15 ટકા નુકસાન કરતી નીલ ગાયની નશબંધી કરો, ઘુઘરો બાંધો, શિકા...
ગાંધીનગર, 3 ફેબ્રુઆરી 2021 8 સપ્ટેમ્બર 2020માં નાથાલાલ સુખડિયાએ અમરેલી કલેક્ટરને પત્ર લખીને પગલાં ભરવા માંગણી કરી હતી. તેમણે પત્રમાં કહ્યું હતું કે, ખેતીમાં 15 ટકા નુકસાન નીલ ગાયનું છે. 2010માં રોઝ 80 હજાર હતા તે વધીને 2015માં 186770 અને 2020માં અંદાજે 3 લાખ નીલ ગાય હતી. 2025માં તે 6 લાખ થઈ જશે. નીગ ગાયના ગળે ઘંટ કે ઘુઘરો બાંધવાની માંગણી મુખ્...
[:gj]એક નીલ ગાય ખેડૂતને રોજ રૂ.1100નું નુકસાન કરે છે, 1.25 લાખ નીલ ગાય...
ગાંધીનગર, 9 ઓક્ટોબર 2020 ગુજરાતમાં 1.25 લાખ નીલ ગાયની વસતી જંગલ બહાર છે. જે ખેતરમાં જઈને ચારો ચરે છે. તેનાથી ખેડૂતોને વર્ષે રૂ.5000 કરોડ આસપાસનું નુકસાન પાકમાં થાય છે. છતાં તેનો કોઈ ઉપાય નથી. ખેતરમાં જ નહીં પણ ગાંધીનગર શહેરમાં પ્રધાનોની વસાહત આસપાસ 700 નીલ ગાયો છે. સચિવાલયમાં ગાયો ઘુસી જાય છે. જે આસપાસના ખેતરોમાં જઈને ચારો ચરવા જાય છે ત્યારે પાર...
![[:gj]ખેતીને 15 ટકા નુકસાન કરતી નીલ ગાયની નશબંધી કરો, ઘુઘરો બાંધો, શિકાર કરવાની મંજૂરી આપો[:en]Tie a bell the neck of blue cows, cause 15% damage to crops, allow hunting[:hn]नील गायों के गले में घंटी बांधो, फसलों को 15% नुकसान पहुंचाती हैं, शिकार की अनुमति दो[:]](https://i0.wp.com/allgujaratnews.in/wp-content/uploads/2020/10/blue-cow.jpg?resize=218%2C150&ssl=1)
![[:gj]એક નીલ ગાય ખેડૂતને રોજ રૂ.1100નું નુકસાન કરે છે, 1.25 લાખ નીલ ગાયથી ગુજરાતને રૂ.5 હજાર કરોડનું નુકસાન[:en]Blue cows causes a loss : Rs 1100 to the farmer every day, 1.25 lakh Blue cows lose Rs 5000 in Gujarat[:hn]नील गाय से प्रतिदिन किसान को 1100 रुपये का नुकसान होता है, 1.25 लाख नील गायों को गुजरात में 5000 रुपये का नुकसान होता है।[:] નીલ ગાય । Blue cow । नील गाय । AGN । allgujaratnews.in । Gujarati News ।](https://i0.wp.com/allgujaratnews.in/wp-content/uploads/2020/10/NilGai.jpg?resize=218%2C150&ssl=1)