Sunday, May 19, 2024

Tag: COVID-19

Vijay Rupani

[:gj]રાજ્યમાં કોરોનાના વધતાં સંક્રમણ વચ્ચે મુખ્યમંત્રી વિજય રૂપાણીની ન...

મુખ્યમંત્રી વિજય રૂપાણીએ અમદાવાદ શહેરના સૌ નાગરિકોને બે દિવસના વીકએન્ડ કર્ફ્યુમાં આપેલા પૂરતા સહકાર માટે અભિનંદન આપ્યા છે અને આભાર વ્યક્ત કર્યો છે. મુખ્યમંત્રીએ જણાવ્યું છે કે, તહેવારો બાદ અલગ અલગ રાજ્યો અને શહેરોમાં પણ કોરોના કેસનું સંક્રમણ વધ્યુ છે તેવા સમયે આપણે કોરોના સંક્રમણ વધે નહી તે માટે તાત્કાલિક નિર્ણય કરીને અમદાવાદમાં કર્ફ્યુનો અમલ કર...

[:gj]ગુજરાત બાદ હવે પાડોશી રાજ્ય પણ 8 શહેરોમાં રાતના 8 વાગ્યાથી સવારના...

દેશમાં કોરોના વાયરસનો સંક્રમણ વધતા અનેક રાજ્યોમાં કર્ફ્યુ લગાવી દેવામાં આવ્યું છે. સંક્રમણને અટકાવવા મહારાષ્ટ્ર, ગુજરાત અને મધ્યપ્રદેશ બાદ હવે રાજસ્થાન સરકાર પણ કડક પગલા લઈ રહી છે. રાજસ્થાનના 8 શહેરોમાં નાઈટ કર્ફ્યૂ લાદવાનો નિર્ણય કરાયો છે. તેની સાથે જ માસ્ક નહીં પહેનારને 500 રૂપિયા દંડ ફટકારવામાં આવશે. જ્યારે પાટનગર જયપુરમાં ધારા 144 લગાવવામાં આવી...

[:gj]કોરોનાનો કહેર: કેનાડાના ટોરોન્ટો શહેરમાં સોમવારથી 28 દિવસ માટે લો...

દુનિયાભરમાં કોરોના વાયરસ સંક્રમણના કેસ 6 કરોડની નજીક પહોંચી ગયા છે. દુનિયાના 218 દેશોમાં છેલ્લા 24 કલાકમાં કોરોના સંક્રમણના 5 લાખથી વધુ નવા કેસ નોંધાયા હતા. જ્યારે 8889 લોકોના મૃત્યુ થયા હતા. ત્યારે હવે કોરોના વાયરસનો કહેર વધતા કેનેડાના મુખ્ય શહેર ટોરોન્ટોમાં 28 દિવસ માટે લોકડાઉન લાગુ કરવાની જાહેરાત કરાઈ છે. કેનેડામાં અત્યાર સુધીમાં 3,25,711 કોરોના...

[:gj]ભારતમાં દિવાળીની અસર: કોરોના વાયરસના કેસમાં 30%નો ઉછાળો[:]

ભારતમાં દિવાળી પછીનો વિકએન્ડ અને ભાઈબીજની ઉજવણી પૂર્ણ થઈ ગઈ છે, આ દરમિયાન દિવાળીમાં 30% કેસનો ઉછાળો નોંધાયો છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રીના જણાવ્યા પ્રમાણે પાછલા 24 કલાકમાં 38,617 નવા કેસ નોંધાયા છે અને ભારતમાં કુલ કેસનો આંકડો 90 લાખ પર પહોંચી ગયો છે. જયારે એક દિવસમાં 474 દર્દીઓના મોત થયા છે. ભારતમાં હાલ એકિટવ કેસનો આંકડો 4.46 લાખ પર પહોંચી ગયો છે...

[:gj]દિવાળીમાં લોકો બેખોફ બનતા કોરોનાના કેસમાં વધારો[:]

આ મહિનામાં દિવાળીના તહેવારોની ઉજવણી પહેલા ઉછાળો નોંધાયો છે. પાછલા અઠવાડિયા (૧-૮ નવેમ્બર)માં લગભગ ૩,૨૫,૦૦૦ કોરોનાના નવા કેસ નોંધાયા છે. જયારે આ પહેલાના અઠવાડિયે ૩,૧૯,૨૫૩ કેસ નોંધાયા હતા. પાછલા ૮ અઠવાડિયામાં પહેલી વખત કોરોના વાયરસના કેસમાં ઉછાળો નોંધાયો છે અને જે રીતે કોરોના ગ્રાફ દેશમાં નીચો આવી રહ્યો હતો તે ફરી એકવાર ઊંચો ગયો છે. નવા કેસની સાથે કોર...

[:gj]ફ્રાન્સમાં દૈનિક 80 હજારથી વધુ કેસ, લોકડાઉન છતાં યુરોપમાં કોરોના ...

કોરોના મહામારીની પહેલી લહેર રોકવા માટે ઘણાખરા અંશે સફળ થયેલ યુરોપિયન દેશોમાં આંશિક અથવા સંપૂર્ણ તાળાબંધી છતાં કોરોના સંક્રમણ એકવાર ફરી નિયંત્રણ બહાર જતું દેખાઈ રહયું છે. ફ્રાન્સમાં છેલ્લા 25 કલાકમાં રેકોર્ડ બ્રેક 80 હજાર 852 નવા કેસ સામે આવ્યા છે. જર્મનીથી સંક્રમણ રોકવા માટે એક મહિનાનું આંશિક લોકડાઉન લાગુ કરવામાં આવ્યું છે. ફ્રાન્સમાં એક દિવસમાં 80...

[:gj]બાપ રે……. અમેરિકામાં એક જ દિવસમાં એક લાખ નવા કોરોના ક...

મહિનાઓ પહેલાં, એક જ દિવસમાં એક લાખથી વધુ કોરોનાવાયરસ કેસની નોંધણી અમેરિકાની કલ્પના બહાર હતી. પરંતુ લગભગ દરેક રાજ્યમાં કેસલોડ વધવાને કારણે બુધવારે આ આંકડો 1,04,004 નવા ચેપ સુધી પહોંચી ગયો હતો. અમેરિકનો આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા હતા કે આગામી રાષ્ટ્રપતિ કોણ હશે, જેમાં કેન્સાસ, ટેનેસી, વર્જિનિયા, ઓક્લાહોમા, મોન્ટાના, આયોવા, ઉત્તર ડાકોટા, દક્ષિણ ડા...

[:gj] ભારતમાં વેકસીનેશનમાં લાગશે 1 વર્ષનો સમય, ૩ કોરોના વેકસીન પરીક્ષણ...

દેશમાં માર્ચ સુધીમાં કોરોનાની 3 વેકસીન આવશે. દુનિયામાં મહામારીની વિરુદ્ઘમાં 10 વેકસીનના પરીક્ષણમાં સકારાત્મક પરીણામ મળી રહ્યું છે. માર્ચ સુધીમાં 3-4 વેકસીન આવી શકે તેવી શકયતાઓ છે. ટાસ્ક ફોર્સના પ્રમુખના કહેવા અનુસાર ભારતમાં ૩ વેકસીન ત્રીજા ટ્રાયલમાં છે અને વિદેશોમાં ૧૦ વેકસીન ત્રીજા ટ્રાયલમાં છે. આ સિવાય ચીનની ૫ વેકસીન ૨૦ દેશોમાં પરીક્ષણ કરી રહી છે...

[:gj]શિયાળામાં કોરોનાથી સાવચેત રહેવું પડસે, સ્વાઇન ફલૂની જેમ ઝડપથી ફેલ...

દેશમાં એકિટવ કેસમાં ઘટાડો થઈ રહ્યો છે અને જનજીવન સામાન્ય થતું જોવા મળી રહ્યું છે. પરંતુ ખુદ પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદીએ લોકોને સાવધાન કર્યા છે અને માસ્ક તથા બે ગડની દૂરી જેવી સાવચેતી હજુ પણ રાખવાનું કહ્યું છે. તો એમ્ડના ડાયરેકટર ડો. રણદીપ ગુલેરિયા પ્રમાણે આ રાહત વધુ દિવસ સુધી ટકશે નહીં. ડો. ગુલેરિયાએ કહ્યુ, સ્વાઇન ફ્લૂ શિયાળામાં ઝડપથી ફેલાય છે. ...

[:gj]કોરોનાની અસરકારક વેક્સિન તમારી પાસે જ છે, જાણો કેવી રીતે[:]

IIT-મુંબઇના હાલના રિસર્ચમાં એ વાત સાબીત થઇ છે ફેસ માસ્ક દ્વારા કોવિડ કફ, કલાઉડસ પર 7 થી માંડીને 23 ગણો નિયંત્રણ કરી શકાય છે. માસ્ક આ કારણે જ વાયરસ વિરૂધ્ધ સૌથી મહત્વપૂર્ણ સોશ્યિલ વેકસીન છે. IIT મુંબઇના પ્રોફેસર અમિત અગ્રવાલ અને રજનીશ ભારદ્વાજે જણાવ્યું કે દર્દીના મોઢામાંથી કફ કલાઉડ દ્વારા નીકળેલો SARS-CoV-2 નો આકાર અને સંખ્યાને ઘટાડવા માટે ફકત માસ્...

[:gj]બ્રાઝીલમાં ઓક્સફોર્ડ કોરોના વેક્સિન ટ્રાયલમાં એક વોલંટિયરનું મોત,...

કોરોના વાયરસની સામે લડવા માટે ઓક્સફર્ડ યુનિવર્સિટી અને Astrazenecaની જે વેક્સિન પાસે અત્યાર સુધી આશા લગાવવામાં આવતી હતી, બ્રાઝીલમાં તેનાં ત્રીજા તબક્કાનાં ટ્રાયલમાં એક વોલંટિયરનું મોત થયુ છે. બ્રાઝિલની હેલ્થ ઓથોરિટી Anvisaએ બુધવારે આ વાતની જાણકારી આપી છે. જોકે, આ વોલેન્ટિયરને વેક્સિન આપવામાં આવી ન હતી એટલા માટે વેક્સિનનાં ટ્રાયલ રોકવામાં આવશે નહી. ...

[:gj]ધો.1 થી 8 ના વિદ્યાર્થીઓને માસ પ્રમોશન અપાશે? જાણો હકીકત[:]

કોરોના કહેર ને કારણે દિવાળી આવવા થઈ છતાં પણ શાળાઓ ખુલી શકી નથી. છેલ્લા 7 મહિનાથી શાળા કોલેજો બંધ છે. બીજી તરફ ઓનલાઈન અભ્યાસમાં પણ અનેક મુશ્કેલીઓ સામે આવી રહી છે. શાળાઓ અને વાલીઓ વચ્ચે ફીનો મુદ્દો પણ અટવાયેલો છે. ત્યારે એવા સમાચાર સામે આવી રહ્યા હતા કે રાજ્ય સરકાર ધોરણ 1થી 8ના વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપી શકે છે. જો કે આ બાબતે ખુલાસો કરતાં એજ્યુ...
આયુર્વેદિક । Ayurvedic Thali । AGN । allgujaratnews.in । Gujarati News ।

[:gj]કોરોનાથી બચાવવા માટે આ હોટલે શરૂ કરી આયુર્વેદિક થાળી, જુઓ તો ખરા ...

અનલોકમાં હવે રેસ્ટોરન્ટથી લઈને બજારો પણ ધીમે ધીમે ખુલ્લી રહી છે. પણ બની શકે છે કે હજૂ પણ આપ મનથી બહારનું ખાવાથી ડરી રહ્યા હોવ. પણ દિલ્હીમાં એક મોટી રેસ્ટોરન્ટ હવે આપને સ્વાદિષ્ટ ભોજન તો આપશે જ, સાથે સાથે તમારી ઈમ્યુનિટી વધારવાનો પણ દાવો કરી રહ્યા છે. આયુર્વેદિક રીતે થાળી આપશે દિલ્હીની એક રેસ્ટોરન્ટ Ardor2.1ને કોરોનાથી લડવા માટે એક એવી થાળી તૈયાર ...
મોદી । AGN । allgujaratnews.in । Gujarati News ।

[:gj]મોદી સરકારને નડી આ સૌથી મોટી ભૂલ, આ 8 ટકાએ 60 ટકા લોકોમાં ફેલાવ્ય...

ભારતમાં કોરોના વાયરસનો કહેર સતત ચાલુ છે. આ ખતરનાક વાયરસથી 63 લાખથી વધુ લોકો સંક્રમિત થયા છે, જ્યારે મૃત્યુઆંક એક લાખ સુધી પહોંચ્યો છે. વધતા જતા ચેપને ધ્યાનમાં રાખીને દેશના વૈજ્ઞાનિકો ઝડપથી સંશોધન અને અભ્યાસ કરી રહ્યા છે.આ જ ક્રમમાં સાયન્સ જર્નલમાં પ્રકાશિત એક અહેવાલમાં દાવો કરવામાં આવ્યો છે કે દેશમાં માત્ર આઠ ટકા કોરોના દર્દીઓ સુપર સ્પ્રેડર બન્યા છ...
Chintan Vaishnav । AGN । allgujaratnews.in । Gujarati News ।

[:gj]…..રમન્તે તત્ર દેવતા:[:]

પહેલા વાંચો: યત્ર નાર્યસ્તુ પૂજયન્તે.... નેશનલ ક્રાઇમ રેકર્ડ બ્યૂરોના આંકડાઓ પ્રમાણે ભારતમાં દર 15 મિનિટે એક બળાત્કાર નોંધાય છે. હવે આ તો સરકારી આંકડાઓ છે. વિચારો કે ખરેખર પરિસ્થિતી કેટલી ગંભીર હશે ! દર વર્ષે નોંધાતા બનાવો પૈકી 27.8% કિસ્સાઓમાં 18 વર્ષથી નાની યુવતીઓ ભોગ બનતી હોય છે. આવા અઢળક કિસ્સાઓ તો હજુ નોંધાતા પણ નથી. દુ:ખની વાત તો એ છે કે આવા...