Tag: jaggery
[:gj]વાવણીમાં બિયાણને પટ ચઢાવી અંકૂરિત કરવા માટે બિજામૃત્તનો ઉપયોગ[:en...
ગાંધીનગર, 23 જૂન 2021
ગુજરાતમાં સારા વરસાદથી ખેડૂતો ભીમ અગિયારસથી વાવણી શરૂં કરી છે. 58 લાખ ખેડૂતોમાંથી મોટાભાગના ખેડૂતો 95 લાખ હેક્ટર જમીનમાં વાવણી કરતાં પહેલાં બિજામૃત્તનો ભરપુર ઉપયોગ કરતાં જોવા મળે છે. જેનાથી જંતુનાશક દવા, ખાતરનો ઉપયોગ ઓછો થાય છે અને ઉત્પાદનમાં સારો એવો વધારો થાય છે. આ વખતે મોંઘા કેમીકલ વાળા બીજ પટનો ઉપયોગ કરવાના બદલે 0 ખર...
[:gj]કચ્છની ખારેક એટલી મીઠી કે તેમાંથી ભાતરમાં પ્રથમ વખત ગોળ બનાવાયો, ...
ગાંધીનગર, 12 જાન્યુઆરી, 2021 કચ્છમાં પોતાના ખેતરમાં પાક લઈને 71 વર્ષના ખેડૂત વેલજી કુરજી ભુડિયાએ બારહી ખારેક માંથી કેમિકલ, એસેન્સ વગરનો પ્રવાહી ગોળ બનાવેલો છે. તેઓ દેશના પ્રથમ વ્યક્તિ છે, જેમણે ખારેક ફળમાંથી પ્રાકૃતિક ગોળ બનાવ્યો છે. પ્રવાહી ગોળની પેટન્ટ મેળવેલી છે. ગોળને બનાવીને લેબોરેટરી ટેસ્ટ કરાવ્યો હતો. જેમાં સારી ગુણવત્તા જણાઈ હતી. ...
[:gj]કબજિયાતને ગળો દૂર કરે, ચૂર્ણ 2 ચમચી, ગોળ સાથે લેવામાં આવે છે[:]
Constipation relieves sore throat, powder is taken with 2 teaspoons, jaggery દરેક પ્રકારના તાવ : સુંઠ, ધાણા, ગળો, ચીરયતા અને સાકર ને સરખા ભાગે ભેળવીને તેને વાટીને ચૂર્ણ બનાવી લો. આ ચૂર્ણ રોજ દિવસમાં 3 વખત 1-1 ચમચી મુજબ લેવાથી તમામ પ્રકારના તાવમાં આરામ મળે છે. કાનમાં મેલ સાફ કરવા માટે : ગળોને પાણીમાં ઘસીને હુંફાળું કરીને કાનમાં 2-2 ટીપા દિવસમા...
![[:gj]વાવણીમાં બિયાણને પટ ચઢાવી અંકૂરિત કરવા માટે બિજામૃત્તનો ઉપયોગ[:en]Use of Beejamrut to germinate the seed in sowing[:hn]बुवाई में बीज को अंकुरित करने के लिए बीजामृत्त का उपयोग[:]](https://i0.wp.com/allgujaratnews.in/wp-content/uploads/2021/06/bija2.jpg?resize=218%2C150&ssl=1)
![[:gj]કચ્છની ખારેક એટલી મીઠી કે તેમાંથી ભાતરમાં પ્રથમ વખત ગોળ બનાવાયો, ખેડૂતે પોતાની કંપની શરૂ કરી [:en]Kharek of Kutch is so sweet, make jaggery, farmer formed his company with 45 fruit juices[:hn]कच्छ का खारेक इतना मीठा है कि गुड़ बनने लगा, 45 फल ज्युस के साथ किसानने अपनी कंपनी बनाई [:]](https://i0.wp.com/allgujaratnews.in/wp-content/uploads/2021/01/gol4.jpg?resize=218%2C150&ssl=1)