Tag: Jammu & Kashmir
[:gj]જમ્મુ-કાશ્મીરનો 175 કિલો મીટર બોગદા સાથે એફીલ ટાવરથી ઊંચો રેલ પૂલ...
જમ્મુ-કાશ્મીરમાં ચેનાબ નદી પર બનાવવામાં આવતો વિશ્વનો સૌથી ઉંચો રેલ્વે પુલ 2021માં તૈયાર થઈ જશે. પુલની ઉંચાઈ નદી સપાટીથી 359 મીટર ઉંચાઈ પર છે, જ્યારે ફ્રાન્સમાં એફિલ ટાવર 324 મીટર ઊંચાઈએ છે. તે જ સમયે, કુતુબ મીનારની ઉંચાઇ 72 મીટર છે. રેલ્વે બ્રિજનો કુલ ફેલાવો 467 મીટર છે. ડિસેમ્બર 2022 માં પ્રથમ વખત કાશ્મીર ખીણને બાકીના ભારત સાથે રેલગાડીથી જોડશે. એવ...
[:en]Mehbooba’s imprisonment of 3 more months attacked by Rahul ...
The Center on Friday extended three months of police custody of former Chief Minister and PDP chief Mehbooba Mufti. The Center has arrested him under the Public Safety Act. Mehbooba Mufti has been under eye arrest since the removal of Article 370 from Jammu and Kashmir in 2019. Congress leaders Rahul Gandhi and Priyanka Gandhi have targeted the cen...
[:gj]જમ્મુ કાશ્મીરમાંથી કલમ-૩૭૦ હટાવ્યા બાદ કાશ્મીરમાં વિપક્ષની રાજકીય...
જમ્મુ-કાશ્મીરથી 5 ઓગસ્ટ 2019 ના રોજ, કેન્દ્ર સરકાર દ્વારા કલમ 370 ની વિશેષ રાજ્યની બંધારણીય જોગવાઈને રદ કરવામાં આવી હતી. પીડીપીએ આરોપ લગાવ્યો કે ભાજપ જમ્મુ-કાશ્મીરના લોકોનું કલ્યાણ સુનિશ્ચિત કરવાને બદલે રાજ્યમાં જમીન કબજે કરી રહ્યું છે. પીડીપી અને અન્ય જમ્મુ-કાશ્મીરના રાજકીય પક્ષોએ સર્વસંમતિથી જમ્મુ-કાશ્મીરની ઓળખ, સ્વાયત્તતા અને વિશેષ દરજ્જાની લડત ...
[:en]Political darkness in Kashmir; political activities in the valley...
On 5 August 2019, from Jammu and Kashmir, the special state constitutional provision of Article 370 was repealed by the Central Government. The PDP alleged that the BJP was occupying land in the state instead of ensuring the welfare of the people of Jammu and Kashmir. The PDP pledged that the political parties of mainstream Kashmir would unanimo...
[:gj]પાકિસ્તાનનો બોર્ડર પર તોપમારો, ભારતનો વળતો જવાબ[:]
પૂંછ-નૌસેરા સેકટરમાં પાકિસ્તાને ગઈકાલ મધરાતથી ભારતીય સેનાઓની ચોકીઓની સાથે રહેણાંક વિસ્તારોને ટાર્ગેટ બનાવીને ગોળીબાર અને તોપમારો શરૂ કરી દેતાં ભારતીય સૈન્યએ વળતો પ્રહાર કરીને જડબાતોડ જવાબ આપતા પાકિસ્તાનની કેટલીક ચોકીઓ ઉડાડી દીધી છે. જ્યારે પાકિસ્તાનના જવાનો ઘાયલ થયછા છે. ભારતીય સેના જડબાતોડ જવાબ આપી રહી છે. પાકિસ્તાની સેના કાયરતાપૂર્ણ હરકત કરીને...
[:gj]19 દિવસમાં 1595 કોરોના હીજરતી મજૂર ટ્રેનો ચલાવી, ટિકિટ સાથે 21 લા...
ભારતીય રેલ્વેએ 19 દિવસમાં "શ્રમિક હિજરતી કોરોના સ્પેશિયલ ટ્રેનો દ્વારા 21 લાખ મજૂર મુસાફરોને તેમના ગૃહ રાજ્યોમાં મોકલી આપ્યા છે. ટીકીટ લઈને. ભારતીય રેલ્વે દ્વારા 19 મે 2020 સુધી (1600 વાગ્યા સુધી) દેશભરમાં 1595 "શ્રમિક સ્પેશિયલ" ટ્રેનો દોડાવવામાં આવી છે. મુસાફરોને મફત ખોરાક અને પાણી આપવામાં આવી રહ્યું છે. 19 મે 2020 સુધી (1600 વાગ્યા સુધી) દે...
[:gj]જમ્મુ-કાશ્મીર: એન્કાઉન્ટરમાં ટોપ આતંકવાદી કમાન્ડર, બીજા ઓપરેશનમાં...
[:gj]જમ્મુ-કાશ્મીરના પુલવામા જિલ્લાના બેગપુરા વિસ્તારમાં આતંકવાદીઓ વિરુદ્ધના અભિયાનમાં સુરક્ષા દળોએ એક ટોચના આતંકી કમાન્ડરની હત્યા કરી દીધી છે. જમ્મુ કાશ્મીર પોલીસે બુધવારે સવારે તેની પુષ્ટિ કરી છે. જિલ્લાના પમ્પોર વિસ્તારના શરશાલી ગામમાં એક અલગ એન્કાઉન્ટરમાં સુરક્ષા દળોએ બે આતંકવાદીઓને ઠાર કર્યા છે.[:]
[:gj]ગુજરાત યુનિ.ના સ્ટાર્ટઅપ એવોર્ડ સમારંભમાં કેન્દ્રીય મંત્રી અનુરાગ...
ગુજરાત યુનિવર્સિટીમાં ચાલતાં સ્ટાર્ટઅપ અને તેની સાથે સંકળાયેલા વિદ્યાર્થીઓને આગામી દિવસોમાં જમ્મુ-કાશ્મીર અને લદ્દાખની મુલાકાતે લઇ જવામાં આવશે. તાજેતરમાં જમ્મુ-કશ્મીરમાંથી ૩૭૦ની કલમ દૂર કર્યા બાદ હવે આ પ્રદેશમાં સ્ટાર્ટઅપ્સ અને ઇનોવેશનને વેગ મળે તે માટે આ પ્રક્રિયા હાથ ધરવામાં આવશે તેવું આજે ગુજરાત યુનિવર્સિટીમાં જીયુસેક એવોર્ડ વિતરણ સમારંભમાં ઉપસ્...
[:gj]UNSCમાં ચીન-પાકિસ્તાનનું નાક કપાયું, જમ્મુ-કાશ્મીર મામલે 10માંથી ...
ઇન્ટરનેશનલ,તા:૧૬ ,ભારતનો વિરોધ કરવા દુનિયાભરમાં જઇ આવ્યાં તેમ છંતા કોઇ દેશે પાકિસ્તાનને મદદ ન કરી અને નવાઇની વાત તો એ છે કે પાકિસ્તાન સાથે ચીન પણ અવળચંડાઇ કરવા ગયું અને બંને દેશોના નાક કપાઇ ગયા, જમ્મુ-કાશ્મીરમાંથી આર્ટિકલ 370 હટાવ્યાં બાદની સ્થિતિ મામલે બંધ બારણે સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ(UNSC)ની બેઠક યોજાઈ હતી. ચીનની માંગ પર આ બેઠક યોજાઇ હતી, ...
[:gj]LOC પર ભારતના 5 અને પાકિસ્તાનના 3 સૈનિકો માર્યા ગયાનો પાકિસ્તાનનો...
તા:૧૬ જમ્મુ-કાશ્મીરમાંથી 370 હટાવ્યાં બાદ પાકિસ્તાન હવે ભારત સાથે યુદ્ધની સ્થિતિ પેદા કરી રહ્યું છે, પાકિસ્તાની સેનાના પ્રવક્તા જનરલ આસિફ ગફૂરે દાવો કર્યો છે કે ભારત જમ્મુ-કાશ્મીરમાંથી દુનિયાનું ધ્યાન ભટકાવવા એલઓસી પર સ્થિતિ તંગ કરી રહ્યું છે, ગઇકાલથી ચાલી રહેલા ફાયરિંગમાં પાકિસ્તાનના 3 સૈનિકો અને ભારતના 5 સૈનિકો માર્યા ગયા હોવાનો તેમને દાવો કર્...
[:gj]સાવધાન પાકિસ્તાન, સંરક્ષણ પ્રધાન રાજનાથસિંહે કહ્યું જરૂર પડશે તો ...
તા:-૧૬, જમ્મુ-કાશ્મીર મામલે ભારત-પાકિસ્તાન વચ્ચે સ્થિતિ તંગ બની રહી છે, પાકિસ્તાન વારંવાર ભારતને યુદ્ધની ધમકીઓ આપી રહ્યું છે અને દુનિયાભરમાં ભારત વિરુદ્ધ ખોટો પ્રચાર કરી રહ્યું છે, ત્યારે હવે ભારતે પણ તેને જવાબ આપવાની જોરદાર તૈયારી બતાવી છે, સંરક્ષણ પ્રધાન રાજનાથસિંહે કહ્યું કે જો જરૂર પડશે તો ભારત પાકિસ્તાન વિરુદ્ધ પરમાણું હથિયારોના ઉપયોગની નીતિ બ...
[:gj]PDP નેતા મહેબૂબા મુફ્તિ બાદ તેની પુત્રી પણ નજરકેદ, ગૃહમંત્રી અમિત...
વર્ષો સુધી જમ્મુ-કાશ્મીરમાં મનમાણી કરનારા મુફ્તિ પરિવારને હવે ભારતની તાકાતનો અંદાજો આવી રહ્યો છે, પીડીપી નેતા અને વારંવાર પાકિસ્તાનની તરફેણ કરનાર મહેબૂબા મુફ્તિ હાલમાં નજર કેદ છે અને હવે તેની પુત્રી ઇલ્તિઝા જાવેદને પણ નજરકેદ કરી દેવાયાના સમાચાર સામે આવ્યાં છે, તેને મીડિયા સાથે વાત કરી હતી ત્યાર બાદ તેની પર સુરક્ષા એજન્સીઓની નજર છે, તેને ગૃહમંત્રી અ...
[:gj]20 હજાર ગુજરાતીઓ કાશ્મિરમાં કાયમી રહીને ધંધો કરે છે જયારે ગુજરાતમ...
ગુજરાતમાં 1111 કાશ્મિરી લોકો રહે છે. જેમાં મુસ્લિમ અને હીજરતી બ્રાહ્મણ પંડિતો પણ છે. તેઓ હવે ફરીથી કાશ્મિર જઈને પોતાની મિલકતોનો ફરીથી કબજો લેવા માંગે છે. કાશ્મિરના જે લોકો ગુજરાતમાં રહે છે તેમાં 670 પૂરૂષો અને 441 મહિલાઓ છે. આનંદજનક એ બાબત છે કે કાશ્મિરમાં ગુજરાતીઓ વધું છે. કેટલાંક તો કાશ્મિરની વસ્તુઓ ખાસ કરીને કાશ્મિરની પુશ્ન શોલ વેચવાનો ધંધો ક...
[:gj]370 માટે કોંગ્રેસમાં ભાગલા: ધોરાજીનાં ધારાસભ્ય લલિત વસોયાએ ભાજપના...
જમ્મુ-કાશ્મીર મામલે કેન્દ્રની મોદી સરકારે પાંચમી ઓગસ્ટે રાજ્યસભામાં કલમ 370 રદ્દ કરવાનો સંકલ્પ રજૂ કરવામાં આવ્યો. જેને રાષ્ટ્રપતિએ મંજૂરી આપી છે. આ મામલે સમગ્ર દેશમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. ત્યારે કોંગ્રેસનાં ધોરાજીના ધારાસભ્ય લલિત વસોયાએ કાશ્મીર મુદ્દે લેવાયેલા નિર્ણયને સોશિયલ મીડિયાનાં માધ્યમ થકી આવકાર્યો છે અને કહ્યું છે કે, રાષ્ટ્રહિત ...