Tag: Labor
[:gj]મજૂરોના કલ્યાણ માટે રાખેલા કરોડો રૂપિયા રૂપાણીએ માર્ગ અને મકાન વિ...
રાજ્યમાં નોંધાયેલા આદિવાસી બાંધકામ શ્રમિકો માટે ગુજરાત આત્મ નિર્ભર પેકેજ યોજના હેઠળ આવાસ સબસીડી આપવાની યોજનામાં ગુજરાત મકાન અને અન્ય બાંધકામ શ્રમયોગી કલ્યાણ બોર્ડ દ્વારા અલાયદી નાણાકીય જોગવાઈ કરીને તે માટેની ગ્રાન્ટ કમિશ્નરશ્રી,ગ્રામ વિકાસ ના હવાલે મુકવાના ઠરાવ બાબતે. વાંધો છે. રાજ્ય સરકારના પંચાયત, ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગ દ્વારા...
[:gj]મજૂરોનું સ્થળાંતર રોકવા અમદાવાદ કોર્પોરેશન મકાનો ભાડે આપશે[:en]Ah...
[:gj]શ્રમિકોનું સ્થળાંતર રોકવા માટે કેન્દ્ર સરકારની મહત્વની યોજના જાહેર કરી છે. ખાલી પડેલા સરકારી આવાસોનો ઉપયોગ પ્રવાસી મજૂરો માટે કરાશે. અફોર્ડબલ રેન્ટલ હાઉસિંગ કોમ્પલેક્ષ સ્કીમ હેઠળ આપવામાં લાભ અપાશે.[:en]The central government has announced an important plan to stop the migration of workers. The vacated government accommodation will be used for migrant labor. Benefit will be given under Affordable Rental Housing Complex Scheme. [:hn]केंद्र सरकार ने श्रमिकों के प्रवास को रोकने के लिए एक महत्वपूर्ण योजना की घोषणा की है। खाली सरकारी आवास का उपयोग प्रवासी श्रमिकों के लिए किया जाएगा। अफोर्डेबल रेंटल हाउसिंग कॉम्प्लेक्स स्कीम के तहत लाभ दिया जाएगा। [:]
[:gj]સુરતમાં 10 લાખ મજૂરોને રૂ.9 હજારનું નુકસાન, બીજા 15 દિવસ મુશ્કેલી...
21 દિવસનું લોકડાઉન બીજા 15 દિવસ લંબાવીને 3 મે 2020 નરેન્દ્ર મોદીએ કરતાં ગુજરાતના એક કરોડ મજૂરો માટે કપરા દિવસો શરૂં થયા છે. તેમને મફત અનાજ કે રહેવાનું મળે તેનાથી સમસ્યા ઉકેલાવાના બદલે વધું ઘેરી બની છે. સમગ્ર ગુજરાતમાં રોજે રોજની કમાણી કરનારા 80 લાખથી 1 કરોડ લોકો છે. તેમને બીજા 15 દિવસ મજૂરી વગર રહેવું પડશે. સુરતમાં 10 લાખ અને અમદાવાદમાં 16 કામદા...
[:gj]સાણંદના શેલા ગામે દીવાલ ધરાશાયી થતાં ચાર વ્યક્તિના મોત નિપજ્યાં[:...
અમદાવાદ શહેર અને જિલ્લામાં શુક્રવારે સવારથી સતત વરસાદ વરસી રહ્યો છે. ત્યારે ગત રાત્રિના સમયે ભાર વરસાદ પડ્યો હતો. જેના કારણે અમદાવાદ શહેરનાં સિમાડે આવેલ સાણંદ તાલુકાના શેલા ગામમાં રાત્રિના અઢી વાગ્યાના સુમારે એક નવા બની રહેલા નિસર્ગ બંગલોની કમ્પાઉન્ડની દીવાલ ધરાશાયી થઈ હતી. આ દીવાલ બાજુમાં પ્લોટમાં કાચા મકાનમાં રહેતા શ્રમજીવી પરિવારના મકાન ઉપર પ...
[:gj]૧૪ વર્ષથી નીચેની વયના બાળકોને કામે રાખવા બદલ રૂ. ૫૦ હજારનો દંડ અન...
રાજ્યમાં બાળશ્રમ નાબૂદી માટેની સહિયારી કૂચ દરમિયાન ૧૪ વર્ષથી નીચેના ૪૮ બાળ શ્રમયોગીઓને જોખમી અને ૧૪ થી ૧૮ વયના ૧૯૬ કિશોર શ્રમયોગીઓને બિનજોખમી વ્યવસાયમાંથી મુક્ત કરાયા મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીની વિેશેષ ઉપસ્થિતિમાં તા.૧૩ જૂન-૨૦૧૯ થી તા.૧૨ જુલાઇ-૨૦૧૯ સુધી ૧૪ વર્ષથી નીચેની વળના બાળકોને બાળ મજૂરીમાંથી મુક્ત કરાવવાના હેતુથી એક માસ માટે ‘સહિયારી...