Tag: mismanagement
[:gj]મોદીના 6 વર્ષના રાજમાં 3.5 લાખ કરોડ બેંકોમાં ડુબાડી દીધા [:]
રૂ . 68 , 607 કરોડ નહિ , છેલ્લાં છ વર્ષમાં 3 . 5 લાખ કરોડ ગયા ! ગયા એટલે ગયા , પાછા નહિ આવે , પાછા આવ્યા તો નસીબા, તેનો સીધો મતલબ કે ઉદ્યોગપતિઓને બચાવવા માટે ભારતની દરેક વ્યક્તિ પાસેથી રૂ.2700 લઈને બેંકને આપ્યા છે. આપણા પૈસાથી ઉદ્યોગપતિઓની રૂ.3.50 લાખ કરોડની લોક જતી કરી છે. AGN
પ્રો.હેમન્તકુમાર શાહ , allgujaratnews.in
અમદાવાદ, 01 મે, 2020
...