Sunday, May 19, 2024

Tag: Money

[:gj]બીજા રાજ્યોમાં કામ કરતાં લોકો વર્ષે રૂ.2 લાખ કરોડ મોકલતાં હતા તે ...

મોટી સંખ્યામાં બહારના લોકો તેમના સ્થળે પરત ફર્યા છે. રહેવાસીઓ શહેરોમાં પૈસા કમાતા અને તેમના ઘરે પૈસા મોકલતા, જેનાથી તેમની આજીવિકામાં મદદ મળી. જે બંધ થઈ ગઈ છે. આ આવક એટલી મોટી હતી કે બિહાર, ઉત્તર પ્રદેશ, મધ્ય પ્રદેશ અને બીજા 7 રાજ્યોના લોકો બહારની આવક પર નભતા હતા. વળી ભારત બહારથી ગામડાઓમાં નાણાં તેને લોકો મોકલતા હતા તેમાં મોટો ઘટાડો થયો છે. તેથી ગ્ર...

[:gj]ચીનના પૈસાથી ગુજરાતમાં 221 કંપનીઓ ચાલે છે, રૂપાણીમાં હિંમત હોય તો...

છેલ્લાં 5 વર્ષમાં મોદીના રાજમાં રૂ.7500 કરોડ આવેલા છે. ભાજપ અને તેની ભગીની સંસ્થાઓ લોકોને કેવી મૂર્ખ બનાવે છે. તે આના પરથી સ્પષ્ટ થાય છે. વિદેશી રોકાણની મંજૂરી કેન્દ્ર સરકાર આપતી હોય છે. દેશની 1,600 થી વધુ ભારતીય કંપનીઓને એપ્રિલ 2016 થી માર્ચ 2020 દરમિયાન ચીન તરફથી એક અબજ ડોલરનું વિદેશી રોકાણ (એફડીઆઈ) મળ્યું છે. સરકારી ડેટામાં આ માહિતી આપવામાં આ...

[:gj]મોદીના 6 વર્ષના રાજમાં 3.5 લાખ કરોડ બેંકોમાં ડુબાડી દીધા [:]

રૂ . 68 , 607 કરોડ નહિ , છેલ્લાં છ વર્ષમાં 3 . 5 લાખ કરોડ ગયા ! ગયા એટલે ગયા , પાછા નહિ આવે , પાછા આવ્યા તો નસીબા, તેનો સીધો મતલબ કે ઉદ્યોગપતિઓને બચાવવા માટે ભારતની દરેક વ્યક્તિ પાસેથી રૂ.2700 લઈને બેંકને આપ્યા છે. આપણા પૈસાથી ઉદ્યોગપતિઓની રૂ.3.50 લાખ કરોડની લોક જતી કરી છે. AGN પ્રો.હેમન્તકુમાર શાહ , allgujaratnews.in અમદાવાદ, 01 મે, 2020 ...

[:gj]રાજકોટ, વડોદરા, સુરતમાં મેટ્રો રેલ મંજૂર પણ રૂપાણી પાસે પૈસા નથી ...

ગુજરાતમાં અમદાવાદ મેટ્રોરેલ પ્રોજેક્ટ પુરો કરવામાં વિજય રૂપાણીની સરકાર પાસે નાણાં નથી. તેથી તે ડચકા ખાઈ રહ્યો છે. અનેક વિસ્તારોમાં કામ બંધ છે. રેલ પ્રોજેક્ટ 5 વર્ષ મોડો થઈ ગયો છે. અમદાવાદનો રૂ.15 હજાર કરોડનો પ્રોજેક્ટ ડચકા ખાઈ રહ્યો છે ત્યાં રાજકોટ, સુરત, વડોદરા માટેનો રૂ.40 હજાર કરોડ રૂપાણી સરકારની નબળી આર્થિક નીતિના કારણે થઈ શકે તેમ નથી. અમદાવાદમ...

[:gj]સોનામાં ૧૫૦૦ ડોલર ઉપરની તેજી હજુ હમણાં શરુ થઇ છે.[:]

સોનું ફરીથી મૂડીરોકાણનું સલામત માધ્યમ બની ગયું છે. ૧૫૦૦ ડોલર પ્રતિ ઔંસ (૩૧.૧૦૩૫ ગ્રામ)ની ઉપરના ભાવની તેજી હજુ હમણા જ શરુ થઇ છે. પોર્ટફોલિયો મેનેજરો અત્યાર સુધી પોતાના માટે સોનું ખરીદતા હતા, તેઓ પણ હવે મોટું ફંડ ગોલ્ડ ઈટીએફને ફાળવવા લાગ્યા છે, જે તેજીનાં મુખ્ય ચાલકબળ બન્યા છે. હેજ ફંડના સ્થાપક પિતામહ રે દેલીયો જેમણે ૭૦૦૦ શબ્દોનો એક બ્લોગ લખ્યો છે, ત...