Sunday, May 19, 2024

Tag: railway

[:gj]ભારતીય રેલ્વે, IRCTC: કેટલા દિવસ અગાઉથી તત્કાલ ટિકિટ બુક કરાવી શક...

રેલ્વેએ 12 સપ્ટેમ્બર 2020થી 80 નવી વિશેષ ટ્રેનોનું સંચાલન શરૂ કર્યું છે. તહેવારની સિઝન પહેલા રેલ્વેના આ નિર્ણયથી એક રાજ્યથી બીજા રાજ્યમાં જતા લોકોને રાહત મળશે. જે ટ્રેનો પહેલાથી દોડાવવામાં આવી છે તે પણ તેમના રૂટીન ઉપર દોડી રહી છે. રેલ્વે ધીરે ધીરે ટ્રેનોની સંખ્યામાં વધારો કરી રહ્યો છે. આવી સ્થિતિમાં, વધુ ટ્રેનો દોડાવવામાં આવે તેવી અપેક્ષા છે. રેલ્વ...

[:gj]કોરોનામાં મહા-માર: રેલ્વે કર્મચારીઓના પ્રવાસ ભથ્થા ઉપર 50% કાપ મુ...

દેશભરમાં રેલ્વે કર્મચારીઓના પ્રવાસ ભથ્થા (TA) પાછળ વર્ષમાં અંદાજીત 1300 કરોડ રૂપિયાનો ખર્ચ આવે છે. રેલ્વે બોર્ડ નિર્દેશક મંજુએ આ સંબંધે મળેલી ફરીયાદો ધ્યાને લઇ ખર્ચ અડધો કરી નાખવા આદેશો કર્યા છે. કોરોના કાળમાં આવક ઓછી થવાના પગલે રેલ્વેએ પણ કરકસરના પગલા શરૂ કરી દીધા છે. કર્મચારીઓ-અધિકારીઓના પ્રવાસ ભથ્થા અને ઓવરટાઈમ પર કાતર મુકી દીધી છે. આ અંગે તમામ ...

[:gj]પેસેન્જર ટ્રેન પછી હવે દેશમાં માલગાડી પણ ચલાવશે પ્રાઇવેટ કંપની[:]...

સરકાર દેશમાં પ્રાઇવેટ માલગાડીઓ ચલાવવાની યોજના બનાવી રહી છે. સરકાર ડેડિકેટેડ ફ્રેટ કોરિડોર બન્યા પછી માલગાડી ચલાવવા માટે પ્રાઇવેટ કંપનીઓને સામેલ કરશે. હાલ દેશમાં ભારતીય રેલવે જ માલગાડી ચલાવે છે. તમને જણાવી દઈએ કે સરકારે 2023 સુધી પ્રાઇવેટ ટ્રેન ચલાવવાનો નિર્ણય કર્યો છે. પ્રાઇવેટ ટ્રેન ચલાવવા માટે 16 કંપનીઓએ રસ દાખવ્યો છે. સરકાર રેલવે ટ્રાફિકને ઓછ...

[:gj]કોરોનાકાળમાં રેલ્વે પાસે કર્મચારીઓને આપવા રૂપિયા નથી[:]

કોરોના મહામારીનાં કારણે રેલ્વે સંચાલનને રોકવામાં આવ્યુ છે, જે દ્વારા રેલ્વેને આર્થિક રીતે નુકસાન ભોગવવું પડ્યુ છે. રેલ્વેની પરિસ્થિતિ એવી રીતે બગડી કે રેલ્વેનાં કર્મચારીઓને રકમ ચૂકવવા માટે પણ રૂપિયા બચ્યા નથી. આ માટે રેલ્વે મંત્રાલયએ કેન્દ્રીય નાણા મંત્રાલયને પત્ર લખીને હસ્તક્ષેપ કરવાની વાત કીધી છે. એક રીપોર્ટ મુજબ રેલ્વે પાસે લગભગ 13 લાખથી વધુ ...

[:gj]ભારતીય રેલવેએ ફક્ત 20 લાખ મફત ભોજનનું વિતરણ કર્યું[:en]Indian Rai...

કોવિડ-19ના કારણે લૉકડાઉન દરમિયાન સમગ્ર દેશમાં અંદાજે 300 સ્થળે ભોજનનું વિતરણ કરવામાં આવ્યું હજારો લોકોને દરરોજ ગરમ રાંધેલું ભોજન આપવા અને તેમની આશા પૂરી કરવા માટે ભારતીય રેલવે સંગઠનો એકજૂથ થયા કોવિડ-19ના કારણે લાગુ કરવામાં આવેલા દેશવ્યાપી લૉકડાઉન દરમિયાન ભારતીય રેલવેએ જરૂરિયાતમંદ લોકોને મફત રાંધેલા ભોજનના વિતરણનો આંકડો આજે બે મિલિયનથી પણ વટાવ...

[:gj]રેલવેની ફરિયાદો ઓન લાઈન, પોલીસ સ્ટેશનની ફરિયાદો ઓન લાઈન ન કરી, કે...

ગુજરાત રેલવે પોલીસ દ્વારા ‘સુરક્ષિત સફર’ - મોબાઈલ એપ્લિકેશન બની છે. જેમાં રેલવેમાં મુસાફરી કરતાં મુસાફરો ઓન લાઈન ફરિયાદ કરવાનું શરૂં કર્યું છે પણ ગુજરાતની ધરતી પર બનતાં ગુનો નોંધવા લોકો જાય છે ત્યારે તેની ફરિયાદ પોલીસ લેતી નથી. જે વ્યક્તિ ફરિયાદ નોંધવા માંગતા હોય તેમની ફરિયાદો પોલીસે લેવી કાયનૂની છે. છતાં લેવામાં આવતી નથી. તેથી ઓન લાઈન ફરિયાદ નોંધવ...

[:gj]રેલવેમાં કાયદેસરની ટિકીટ લેનારા પેસેન્જર્સને મળતો રૂા.10 લાખનો વી...

અમદાવાદ,તા.19  રેલવેમાં પ્રવાસ કરનારાઓ તેમના રેલવે પ્રવાસની ટિકીટ ખરીદે છે ત્યારે તેમને તેની સાથે માત્ર 50 પૈસાની ચૂકવણી સામે રૂા.10 લાખનો પ્રવાસ વીમો મળે છે. આ પ્રવાસ દરમિયાન તેમને જીવલેણ અકસ્માત નડે તો તેવા સંજોગોમાં તેમના સ્વજનને વીમા કવચ પેટે રૂા.10 લાખ સુધીની રકમ મળી શકે છે. રેલવે પ્રવાસ દરમિયાન જીવલેણ અકસ્માતનો ભોગ બનેલી વ્યક્તિના સ્વજનો વીમા...

[:gj]ગાંધીનગરમાં રેલવે ટ્રેક પર હોટેલ નીચેથી ટ્રેન પસાર થશે[:]

ગાંધીનગર રેલવે સ્ટેશન ખાતે આકાર પામી રહેલા હોટેલ પ્રોજેક્ટ રેલ્વે એન્ડ અર્બન ડેવલપમેન્ટ કોર્પોરેશન લિમિટેડ ગરુડ અંતર્ગત આ પ્રોજેક્ટ 721 કરોડના ખર્ચ સાથે આકાર પામી રહ્યો છે. રેલ્વે સ્ટેશનમાં પ્લેટફોર્મ અને પરિસરની ઉપર 70 મીટર ઊંચાઈ સાથે 300 રૂમ ધરાવતો આ પ્રોજેક્ટ ભારતમાં પ્રથમ છે.